ડાયરાપ્રેમીઓએ કીર્તિદાન ગઢવી પર ઉડાવ્યા 25 લાખથી વધુ રૂપિયા, Video

સરદારની નગરી બારડોલીમાં ડાયરામાં થયો નોટોનો વરસાદ ગુજરાતના લોકગાયક કલાકાર તરીકે કીર્તિદાન ગઢવીને બોલાવવામાં આવ્યા હતા. લોક ડાયરામાં અંદાજીત 25 લાખ રૂપિયા ભજનપ્રિય જનતાએ ઉડાવ્યા અભ્યુદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ આશ્રમ માટે લોક ડાયરનું આયોજન કરાયું હતું ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર ઈશ્વર પરમાર સહિત ભાજપના આગેવાનો ડાયરાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

Trending news