જેતપુરના ખાચરિયા ગામમાં દીપડાની દહેશત, પશુનું કર્યું મારણ

રાજકોટના જેતપુરના ખારચિયા ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું. ખેતરમાં દીપડાના સગળ પણ જોવા મળ્યા હતા. વીરા ભાઈ ખંઢેરની વાડીમાં વાછરડીનું મારણ કર્યું હતું. દીપડો જોવા મળતા ગામ લોકો તેમજ ખેડૂતોમાં ભય માહોલ જોવા મળી રહ્યો છે.

Trending news