લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાટીદાર શરણે...

લોકસભા ચૂંટણી 2019 જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીથી ચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. ભાજપ કોંગ્રેસ દ્વારા ઘણા ખરા ઉમેદવારો પસંદ પણ કરી લેવાયા છે. આ સંજોગોમાં ગુજરાતમાં ચૂંટણી જંગ જીતવા માટે કોંગ્રેસ પાટીદાર ફેક્ટર મહત્વનું બન્યું છે. કોંગ્રેસ દ્વારા પાટીદારોને વધુ ટિકિટ આપવાનો પ્લાન અપનાવાયો હોવાનું સામે આવી રહ્યું છે. જાણો શું છે હકીકત, જુઓ વીડિયો

Trending news