અનામતની આંટીઘૂટી: ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલનકારીઓનો જમાવડો

ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કારીઓનો જમાવડો. બંધારણીય અધિકાર આંદોલન સમિતિના ઠરાવ રદ કરવાના આંદોલન નો ૭૨ મો દિવસ. ઉપવાસ આંદોલન નો ૨૬ મો દિવસ. આદિવાસી માલધારી આંદોલન। સમિતિ પણ મેદાને. આદિવાસી તરીકેના પ્રમાણ પત્ર રદ ન થવા મુદ્દે આંદોલન. સાચા આદિવાસી આંદોલનના માર્ગે .

Trending news