વડોદરા પાલિકાના મોબાઈલ વિવાદમાં આવ્યો વળાંક

વડોદરા પાલિકામાં મોબાઈલ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અહીં વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પોતાનો ફોન પરત જમા કરાવ્યો અને કહ્યું કે નૈતિક ફરજના ભાગરૂપે તેમણે આ ફોન જમા કરાવ્યો છે. હવે વડોદરા મનપામાં મોબાઈલ ખરીદી મામલે પોલીસી બનાવાશે.

Trending news