પાકિસ્તાનથી છૂટેલાં 100 માછીમારો ગુજરાત પહોંચ્યા, જુઓ દ્રશ્યો

પાકિસ્તાનથી છૂટેલાં 100 માછીમારો ગુજરાત પહોંચ્યા તો ફિશરીઝ વિભાગે કાર્યવાહી પૂર્ણ કરીને તેમને પરિવારજનોને સોંપ્યા આ સમયે પરિવારજનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા

Trending news