ગણેશોત્સવ નિમિત્તે પર્યાવરણના જતન માટે વિદ્યાર્થીનીઓએ શું આપ્યો સંદેશો? જુઓ 'ગામડું જાગે છે'

વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપનાની સાથે પીઓપીની મૂર્તિનો ત્યાગ કરી ઈકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવા તરફ લોકો વળી રહ્યાં છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને આ અંગેની શિક્ષા આપવામાં આવી રહી છે. આવી જ બનાસકાંઠાના પાલનપુરની શાળા છે જ્યાં વિદ્યાર્થિનીઓએ અનોખા ગણેશજી બનાવવાની સાથે સંદેશો પણ પાઠવ્યો છે.

Trending news