જામનગરમાં ડીપી રોડની કાર્યવાહીથી લોકો પરેશાન, ડેપ્યુટી મેયરને કરી રજૂઆત

જામનગરમાં નવાગામ ઘેડ સહિતના વિસ્તારમાં રહેતા રહેવાસીઓ દ્વારા અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા અને મનપાના કમિશનર તેમજ પદાધિકારીને આવેદનપત્ર આપી ડીપી કપાત મુદ્દે રજુઆત કરી હતી. જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં થી મુખ્ય રોડ નીકળતા અહીં 315 મકાનનો તોડી પાડવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

Trending news