પીએમ મોદીએ વારાસણીવાસીઓને સંબોધનમાં શું કહ્યું, જુઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ 30 થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. પીએમ આઈઆરસીટીસીની મહાકાલ એક્સપ્રેસને વીડિયો લિંક દ્વારા લીલી ઝંડી દેખાડશે. ત્યારે સંબોધન પહેલા કાશીના મંદિરમાં પહોંચેલા પીએમએ પૂજા કરી હતી. જુઓ તેમનું સંબોધન....

Trending news