PM નરેંદ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે, અમરેલીમાં જાહેરસભાને સંબોધશે

તારીખ 17 એપ્રિલે અમરેલીના જીમખાનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બપોરે 3 કલાકે જાહેર સભા યોજાશે.

Trending news