ગુજરાતનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરી વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના

પોતાના જન્મદિવસ પર બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ કાર્યક્રમમાં હાજરી આપી માતા હિરાબા સાથે મુલાકાત કરી દિલ્હી જવા રવાના થયા હતા.

Trending news