શું જમ્મુ-કાશ્મીરમાં ફરી કરવામાં આવશે આતંકી હુમલો?

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને અવંતીપુરા એરબેઝ પર આતંકી હુમલાની આશંકા.સુરક્ષા એજન્સીઓએ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરતાં બંને એરબેઝની સુરક્ષા વધારવામાં આવી.મળતી માહિતી પ્રમાણે જૈશ-એ-મોહમ્મદના આતંકી એરબેઝને બનાવી શકે છે નિશાન.

Trending news