ગુજકોક બિલને રાષ્ટ્રતિએ આપી મંજૂરી: પ્રદિપસિંહ જાડેજા

રાષ્ટ્રપતિએ ગુજરાતના ગુજકોક બિલને મંજૂરી આપી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ વિશે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બિલને અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા નામંજૂર કરાયું હતું. જેના બાદ આજે તેની મંજૂરી મળી છે.

Trending news