સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન

રાજ્યના અનેલ જિલ્લાઓમાં વાયુ વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ પવન સાથે વરસાદ પડ્યો હતો. જેથી મોટી સંખ્યામાં લોકોને જાનહાની થઇ છે. માનવ મૃત્યુની વાત કરીએ તો વરસાદ અને ઝાડ પડવા તથા વીજળી પડવાને કારણે બે તાપીમાં, બે નર્મદામાં અને એક-એક ડાંગ અને ગાંધીનગર માનવ મૃત્યુના બનાવો બન્યો છે.

Trending news