રાજકોટમાં 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન પૂર્ણ

રાજકોટમાં 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન પૂર્ણ, પાક વીમાના પૈસા જુલાઈમાં આપવાની લેખિત બાહેધરી મળતાં ખેડૂતોએ કર્યા પારણાં, ભાજપના જિલ્લા પ્રમુખે ખેડૂતોને કરાવ્યા પારણાં

Trending news