શ્રાવણમાં તમે પણ ધારણ કરો છે રુદ્રાક્ષ? જાણો રુદ્રાક્ષનું ધાર્મકિ અને વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણમાસ ચાલી રહ્યો અને દરેક શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે પરંતુ રુદ્રાક્ષનું આધ્યાત્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક પણ એટલુંજ મહત્વ છે. અમે તમને રુદ્રાક્ષના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વથી અવગત કરાવીશું.

Trending news