શત્રુઘ્ન સિંહાએ પ્રેસ કોન્ફરન્સમાં વાટ્યો ભાંગરો

કોંગ્રેસ પાર્ટીનું સભ્ય પદ ગ્રહણ કરતા શત્રુઘ્ન સિન્હાએ ભાજપને સ્થાપના દિવસે શુભેચ્છાઓ પણ પાઠવી. કહ્યું કે પાર્ટીમાં મારો ઉછેર નાનાજી દેશમુખના દેખરેખમાં થયો. મને અટલજી અને આડવાણીજીએ માર્ગદર્શન આપ્યું. ભાજપમાં સામેલ થયા બાદ સુબોધકાંત સહાય મને પહેલીવાર પબ્લિક લાઈફમાં લઈને આવ્યાં.

Trending news