સુરત કસ્ટોડિયલ ડેથ: ઓમપ્રકાશના પરિવાર આજે તેનો મૃતદેહ સ્વીકારશે

ઓમપ્રકાશના પરિવાર આજે તેનો મૃતદેહ સ્વીકારશે. આ સમગ્ર મામલે ઓમપ્રકાશના પરિવારજનો આજે તેનો મૃતદેહ સ્વીકારશે. તેનો પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ઓમપ્રકાશનો મૃતદેહ રાખવામા આવ્યો છે. તેના મોત બાદ ફોરેન્સિક પોર્સ્ટમોર્ટમ કરાયું હતું. ગત મોડી રાત્રે તેના પરિવારજનો સુરત પહોંચ્યા હતા.

Trending news