સુરત એરપોર્ટના નવા કાર્ગો ટર્મિનલનું આજે થશે લોકાર્પણ

સુરત એરપોર્ટના નવા કાર્ગો ટર્મિનલનું આજે લોકાર્પણ થશે. વિશ્વની જાણીતી ઈ-કોમર્સ કંપનીએ ટર્મિનલ બનાવ્યું છે. કુલ 3 લાખ સ્કવેર ફૂટ એરિયામાં 3 વેરહાઉસ બનાવાયું છે. જેના માટે ટેકસટાઇલ, ડાયમંડ ઉદ્યોગને નવી સુવિધા મળી રહેશે. 8 કરોડ રૂપિયાના ખર્ચે કાર્ગો ટર્મિનલ ઉભું કરાયું છે. સાંસદ સી.આર.પાટીલ ના હસ્તે લોકાર્પણ કરાશે.

Trending news