રાજકોટમાં યોજાશે ભારત-બાંગ્લાદેશ વચ્ચે T-20 મેચ, વરસાદ પાડી શકે છે ખલેલ

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મેચ રમાશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. રાજકોટમાં થોડા અંશે વરસાદ પડ્યો હતો. ત્યારે ક્રિકેટના મેદાનમાં પણ પાણી ભરાયા હતા. જોકે, એસોસિયેશન દ્વારા તાત્કાલિક અસરથી પાણી કાઢવાની કામગીરી કરાઈ હતી. એસોસિયેશ દ્વારા મેદાન પર પીચને સંપૂર્ણપણે ઢાંકી દેવાઈ હતી. અને આજે સવારથી તડકો પડ્યા બાદ મેચને સૂકવવા માટે સમય મળ્યો હતો.

Trending news