ઉનાના દરિયામાં બે બોટની ડૂબી, ખલાસીઓને બચાવાયા

ઉનાના નવાબંદર ગામે મધદરિયે બોટે જળ સમાધિ લીધી છે. અંબિકા પ્રસાદ નામની બોટે જળ સમાધિ લીધી છે. મધરાત્રે બોટે જળ સમાધિ લેતા બે માછીમારોને અન્ય સાથી બોટે બચાવી લીધા હતા. જોકે પાંચ માછીમારો અને બોટ દરિયામાં લાપતા છે.

Trending news