વડોદરાના નારાજ નાગરિકોએ કેમ કરી પાણી વેરા માફીની માંગ

વડોદરા દૂષિત પાણી વિતરણ મામલો : તરસાલી વિસ્તારમાં ટાંકી સાફ કર્યા બાદ પણ દૂષિત પાણી મળતાં રહીશોમાં રોષ. સ્થાનિક રહીશો દૂષિત પાણીની વેઠી રહ્યાં છે પરેશાની.પીવાનું શુદ્ધ પાણી આપવામાં પાલીકા તંત્ર નિષ્ફળ રહ્યું છે.સ્થાનિક રહીશોએ પાણી વેરો માફ કરવા માંગ કરી રહ્યા છે. પીવાનું પાણી વેચાતું લાવવા માટે સ્થાનિક મજબૂર થયા છે . તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તે જરૂરી.

Trending news