જુઓ મોદી સરકારના ખેડૂતલક્ષી નિર્ણય પર શું કહેવું છે વલસાડના ખેડૂતોનું

ચૂંટણી પહેલાં કરવામાં આવી જાહેરાતનો મોદી સરકારે અમલ કરતાં ખેડૂતો ગેલમાં આવી ગયા છે. વાર્ષિક 6 હજાર આપવાની જાહેરાતથી ખેડૂતોએ રાહત અનુભવી છે.જુઓ મોદી સરકારના ખેડૂતલક્ષી નિર્ણય પર શું કહેવું છે વલસાડના ખેડૂતોનું

Trending news