અમદાવાદ: વાસણા બેરેજના ચાર દરવાજા ખોલાયા

વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. 21 અને 23 નંબરના ગેટ 3 ફુટ, જ્યારે 26 અને 28 નંબરના ગેટ 2.6 ફુટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજ ખાતે નદીનું સ્તર 132.75 ફુટ છે. નર્મદાના પાણીની આવક, 1099 ક્યુસેક, જ્યારે 9151 ક્યુસેક પાણીની જાવક નદીમાં અને 940 ક્યુસેક પાણીની જાવક ફતેવાડી કેનાલમાં થઇ છે.

Trending news