ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે

ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ આણંદની મુલાકાતે આવ્યા છે. NDDB સંકુલમાં ઇરમાના સ્થાપના દિનની ઉજવણીમાં હાજર રહેશે. ઉપરાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને NDDB સંચાલકો ઉપસ્થિત રહેશે.

Trending news