કોરોનાના કહેરને લઈને પશ્ચિમ રેલવેએ લીધો મોટો નિર્ણય

કોરોના વાયરસના કહેરને લઈને પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. મુસાફરોને એસી કોચમાં હવે બ્લેન્કેટ ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ મુસાફરોને પોતાના ઘરેથી બ્લેન્કેટ લાવવા અપીલ કરાઈ છે. કોરોના વાઇરસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, ટ્રેનોમાં બ્લેન્કેટ રોજ ધોવાતું ન હોવાથી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને આ અપીલ કરાઈ છે.

Trending news