સુશાંતની કેદારનાથ મંદિર પાસેની આ તસવીરમાં છુપાયું છે એક રહસ્ય

સોશિયલ મીડિયા પર અભિષેક કપૂરે સુશાંત સિંહનો એક ફોટો શેર કર્યો છે. જ્યાં કેદારનાથ મંદિરની પાછળના ભાગમાં સુશાંત સિંહ તપસ્યા કરતો નજરે ચઢી રહ્યો છે. અભિષેક કપૂરે આ તસવીરની કેપ્શનમાં મંદિર સાથે જોડાયેલી અદભૂત માહિતી આપી છે.

સુશાંતની કેદારનાથ મંદિર પાસેની આ તસવીરમાં છુપાયું છે એક રહસ્ય

મુંબઈ : સત્ય ઘટના આધારિત બનતી ફિલ્મોને હંમેશા દર્શકો દ્વારા સ્વીકારાઈ છે, અને તેને સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક ફિલ્મનું નામ સામેલ થયું છે. કેદારનાથ. અભિષેક કપૂર દિગ્દર્શિત આ ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટર્સમાં રિલીઝ થશે. હાલમાં જ તેનું ટ્રેલર રિલીઝ થયું છે. જ્યારથી ફિલ્મી ક્ષેત્રે એક્ટ્રેસ સારા અલી ખાન લોન્ચ થનારી છે, ત્યારથી સુશાંત અને સારાની કેમેસ્ટ્રી જોવા માટે લોકો આતુર છે. ત્યારે ડિરેક્ટર અભિષેક કપૂરે એક રસપ્રદ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 

સોશિયલ મીડિયા પર અભિષેક કપૂરે સુશાંત સિંહનો એક ફોટો શેર કર્યો છે. જ્યાં કેદારનાથ મંદિરની પાછળના ભાગમાં સુશાંત સિંહ તપસ્યા કરતો નજરે ચઢી રહ્યો છે. અભિષેક કપૂરે આ તસવીરની કેપ્શનમાં મંદિર સાથે જોડાયેલી અદભૂત માહિતી આપી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

On june 16 th, 2013 a massive cloud burst along with the bursting of chorabari lake that sat way up on the mountains above the kedarnath temple, brought down an unimaginable amount of water that eventually destroyed innumerable villages and thousandsn lost their lives. Despite all that destruction the temple stood its ground. This was due to a massive boulder that rolled down and parked it self right behind the temple and protected it.. all the prayers and faith of pilgrims and the power of shiva made that possible.. I Believe That.. that rock today is called #bhimshila .. before the start of our shoot @sushantsinghrajput sitting ahead of that rock, meditating and harnessing the energy/blessings of #bholenath for the journey ahead #jaibholenath #shambhoo #kedarnath @saraalikhan95 @rsvpmovies @gitspictures @pragyadav #ronniescrewvala

A post shared by Abhishek kapoor (@gattukapoor) on

તેણે લખ્યું છે કે, 2013માં જ્યારે કેદારનાથ મંદિર પરિસરમાં મહાપ્રલય આવ્યું હતું, ત્યારે એક ઘટના બની હતી. તે સમયે પર્વત પરથી એક મોટી પત્થરની શિલા મંદિરની એકદમ પાછળની બાજુ ખાબકી હતી. કહેવાય છે કે, ભગવાન શિવના પ્રતાપને કારણે જ આ શિલા મંદિર પર પડી નહિ, અને પાછળના ભાગમાં પડી. અમારું શુટ શરૂ થતા પહેલા સુશાંત સિંહે આ પત્થર પાસે મેડિટેશન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news