Breaking: ગુજરાતના વધુ 12 IAS અધિકારીઓની બદલી

રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે બુધવારે સાંજે આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી 12 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

Breaking: ગુજરાતના વધુ 12 IAS અધિકારીઓની બદલી

ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી ટાણે રાજ્યના ગૃહવિભાગ દ્વારા અનેક બદલીઓ કરવામાં આવી રહી છે. આજે ફરી એક વાર 12 IAS અધિકારીઓની બદલી કરાઈ હોવાની માહિતી મળી રહી છે. જેમાં બી ડી નિનામાની પોરબંદર DDO તરીકે બદલી કરાઈ હોવાની માહિતી છે. આજે ફરી 2 GAS સહિત સાગમટે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ગુજરાતના 2 GAS અને 12 IAS અધિકારીઓ સમાવેશ થાય છે.

રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે બુધવારે સાંજે આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી 12 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આજે પહેલા ગૃહ વિભાગ દ્વારા આઈએએસ અધિકારીઓ અંગે પણ સામાન્ય વહીવટી વિભાગનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

જાણો કોની ક્યાં કરવામાં આવી બદલી?

No description available.

 

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news