Vastu Upay: આ નંબરનું મકાન તમને બનાવી શકે છે કરોડપતિ! ઘર ખરીદતા પહેલા જાણો નંબરો સાથેનું રહસ્ય

Vastu Upay: અંક જ્યોતિષના મતે અલગ અલગ નંબરોનું અલગ અલગ મહત્વ હોય છે. એવામાં જો યોગ્ય સમય પર યોગ્ય અંક વિશે તમને જ્ઞાન થઈ જાય તો સમજી લો કે સફળતા તમારા કદમ ચૂમશે. તેના સિવાય ના તો ક્યારે ઘરમાં કંકાશ થશે અને ના તો ઘરમાં ક્યારેય ધનની કમી વર્તાશે.

Vastu Upay: આ નંબરનું મકાન તમને બનાવી શકે છે કરોડપતિ! ઘર ખરીદતા પહેલા જાણો નંબરો સાથેનું રહસ્ય

Vastu Upay: અંક જ્યોતિષના મતે અલગ અલગ નંબરોનું અલગ અલગ મહત્વ હોય છે. એવામાં જો યોગ્ય સમય પર યોગ્ય અંક વિશે તમને જ્ઞાન થઈ જાય તો સમજી લો કે સફળતા તમારા કદમ ચૂમશે. તેના સિવાય ના તો ક્યારે ઘરમાં કંકાશ થશે અને ના તો ઘરમાં ક્યારેય ધનની કમી વર્તાશે.

શું છે અંકનું મહત્વ
તેના સિવાય જો યોગ્ય નંબર તમારા સાથે જોડાઈ ગયો તો સમજી લો તમારું જીવન અને નિર્ણયોને પણ યોગ્ય દિશામાં લઈ જાય છે. જો યોગ્ય નંબર મેચ ના કરતો હોય તો આ તમારા વિકાસમાં મુશ્કેલીરૂપ બને છે. તો ચલો તમને આજે જણાવીએ કે તમારી રાશિ અને નામ પ્રમાણે યોગ્ય અંક તમારા માટે શું છે.

Add Zee News as a Preferred Source

કયા અંકથીી શું ફાયદો?
અંક સંખ્યા 3,6,8,9,11 અને 38 આ નંબર પોજિટિવિટી અને સૌભાગ્યને આકર્ષિત કરે છે. પરંતુ, એવું નથી કે જો તમે આ નંબરોમાંથી ઘર લઈ લીધું તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસી જશે. કારણ કે તમારા ઘરનો લકી નંબર ઘણા પ્રકારના ફેક્ટર્સ પર આધારિત છે. જો જોવામાં આવે તો 33 નંબરનું મકાન અંક જ્યોતિષમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. 33 નંબર વિકાસનું સૂચક હોય છે.

22 નંબરનું મહત્વ
જ્યારે 22 નંબર વાળા મકાનમાં જે વ્યક્તિ રહે છે તે પોતાના સપનાઓને હકીકતમાં બદલવાની ક્ષમતા રાખે છે. કારણ કે અંક જ્યોતિષમાં 13 નંબરને દુર્ભાગ્યના રૂપમાં જોવામાં આવે છે. વાસ્તુ સિદ્ધાંતોના મતે 13 નંબરના ઘરથી બચીને રહેવાની સલાહ આપવામાં આવે છે. તેના સિવાય મકાનનો નંબર 12, 14 અને 17થી પણ સકારાત્મક સંકેત પ્રાપ્ત થાય છે.

અંક જ્યોતિષથી કરો સંપર્ક
તેના સિવાય અમુક બીજા પણ નંબર હોય છે જે અલગ અલગ પરિસ્થિતિઓમાં શુભ થઈ જાય છે. અંક જ્યોતિષના મતે તે અંકોની ખાસિયતોને ધ્યાનમાં રાખતા તમે પોતાનું ઘર કે ફ્લેટ માટે નંબરની પસંદગી કરી શકો છો. કારણ કે માન્યતા છે કે યોગ્ય નંબરનું ઘર જો મળી જાય તો ધનવાન બનતા વાર નથી લાગતી.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news