ઈઝરાયેલ News

ગાઝામાં ઈઝરાયેલનો તાંડવ, સેનાએ અંદર ઘુસી, સુરંગમાં છુપાયેલા આતંકવાદીઓને ઠાર માર્યા
Oct 31,2023, 9:20 AM IST
ઈઝરાયેલમાં થયેલી ચીનના આ ધૂરંધર વ્યક્તિની 'હત્યા', ક્યાંક વિશ્વયુદ્ધનું કારણ ન બને!
ઈઝરાયેલમાં ચીનના રાજદૂત ડુ વેઈનું મોત રહસ્યમય રીતે રાજધાની તેલ અવીવ સ્થિત તેમના ઘરે થયુ છે. ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ મુજબ 58 વર્ષના ડુ વેઈનો મૃતદેહ તેમના પલંગ પર મળી આવ્યો. તેમના મોતનું કારણ હજુ સામે આવ્યું નથી. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ડુ વેઈની નિયુક્તિ ઈઝરાયેલમાં ચીનના રાજદૂત તરીકે થઈ હતી. આ અગાઉ  તેઓ યુક્રેનમાં ચીનના રાજદૂત હતાં. તેઓ પરણીત હતા અને એક પુત્ર પણ છે. તેઓ તેલ અવીવના પરા વિસ્તાર હર્જલિયામાં રહેતા હતાં. પણ તેમની હત્યા થઈ હોય તેવી શંકા સેવાઈ રહી છે. આ એક રાજનીતિક હત્યા છે અને તે પણ આજના દોરમાં થવી, કે જ્યારે ચીન પર દુનિયાન આંગળી ઉઠાવી રહ્યું છે ત્યારે તે એક સારું લક્ષ્ણ નથી. સૌથી મોટી વાત અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ હત્યા અમેરિકામાં કેમ ન થઈ? અમેરિકામાં એક હત્યા જરૂર થઈ છે પરંતુ તે રાજકીય હત્યા નહતી. પરંતુ એક કોરોના હત્યા કહી શકાય. પરંતુ મોસાદ અને નેતન્યાહૂના દેશમાં ચીનના સર્વોચ્ચ પ્રતિનિધિને મારી નાખવો એ સરળતાથી સમજમાં આવી શકે તેવી વાત નથી. 
May 18,2020, 8:33 AM IST
કોઈ પણ રાજ્ય નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈન્કાર ન કરી શકે-MHA સૂત્ર
નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill 2019) ને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ (West Bengal), પંજાબ (Punjab), કેરળે (Kerala) નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી છે. કેરળ, પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ નાગરિકતા કાયદાને પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. આ બાજુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. ગૃહ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી. મંત્રાલયનું કહેવું છે કે રાજ્ય, કેન્દ્રીય કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે નાગરિકતા કાયદો સમાનતાના અધિકારનો ભંગ છે. 
Dec 13,2019, 21:08 PM IST

Trending news