हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોનાથી મૃત્યુ
કોરોનાથી મૃત્યુ News
કોરોનાનો કહેર
સુરત એરપોર્ટ આજથી ફરી ધમધમશે, વોટન કેનનથી નવી ફ્લાઈટનું સ્વાગત કરાયું
કોરોનાને કારણે સુરત એરપોર્ટ પર બંધ થયેલી હવાઈ સેવા ફરી વખત શરૂ થઈ ગઈ છે. આજથી એર ઇન્ડિયા એરલાઇન્સ પાંચ શહેરને જોડતી ફ્લાઇટ શરૂ કરી
Sep 6,2020, 12:07 PM IST
કોરોનાનો કહેર
હતાશ થયેલા કોરોના દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સંભળાવાય છે ‘ખાસ’ મ્યૂઝિક
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 ના દર્દીઓ માટે સંગીત થેરાપી (music therapy) નો અમલ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ (rajkot civil) માં દિવસમાં ત્રણ વખત મ્યૂઝિક સંભળાવવામાં આવે છે
Sep 6,2020, 10:55 AM IST
કોરોનાનો કહેર
કોરોના વાયરસના દર્દીઓને સાજા કરવામાં સુરતીઓનું છે મોટું યોગદાન
રત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે 5 જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં 501 પ્લાઝમા ડોનેટ કરાવી પ્લાઝમા દાનમાં રાજ્યભરમાં મોખરે રહી છે
Sep 5,2020, 15:07 PM IST
અમદાવાદ મેટ્રો
7 સપ્ટેમ્બરથી અમદાવાદમાં ફરીથી મેટ્રો દોડશે, ખાસ સમય દરમિયાન જ સેવા ચાલુ રહેશે
પાંચ મહિના સુધી મેટ્રો સેવા બંધ રહી હતી. જેને પગલે અત્યાર સુધી મેટ્રોને રૂ.16 લાખનું નુકશાન થયું છે
Sep 5,2020, 14:31 PM IST
Unlock 4
Unlock 4 : આજથી ગુજરાતનાં તમામે તમામ શહેરોના બાગ-બગીચા ખોલી દેવાયા
કોરોના સંક્રમણને ખાળવા બાગ-બગીચાને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. રોજે રોજ આ રીતે બગીચાઓને સેનેટાઈઝ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમામ લોકો માસ્ક પહેરીને બાગ-બગીચામાં આવી શકશે
Sep 5,2020, 13:08 PM IST
કોરોનાનો કહેર
રાજકોટમાં ફૂંફાડા મારતો કોરોના, ઓર્બ્ઝવેશન હોમના 20 બાળકો ઝપેટમાં
રાજકોટમાં કોવિડ હોસ્પિટલ (covid hospital) માં થતા મોતના આંકડા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આપવાના બંધ કરાયા છે
Sep 5,2020, 12:38 PM IST
કોરોનાનો કહેર
Waiting For The Cremation Of Dead Body In Rajkot
Waiting For The Cremation Of Dead Body In Rajkot
Sep 4,2020, 17:35 PM IST
કોરોનાનો કહેર
રાજકોટમાં કોરોનાથી મૃત્યુ જાહેર કરવામાં મોટો ગફલો, સ્મશાનગૃહો ખોલી રહ્યાં છે પોલ
રાત્રિના 12 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી રામનાથપરા સ્મશાનગૃહ 14 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
Sep 4,2020, 16:16 PM IST
Coronavirus
Covid-19: કોરોનાના કુલ મામલામાં 60% તો માત્ર આ 5 શહેરોથી, જાણો સંપૂર્ણ માહિતી
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ મામલા સવા લાખને પાર પહોંચી ગયા છે. તેમાંથી 51,784 હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ચુક્યા છે અને 3720 દર્દીઓના મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં 80 ટકાથી વધુ તો માત્ર 5 રાજ્યો- મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીથી છે.
May 23,2020, 11:48 AM IST
Coronavirus
દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 1.25 લાખને પાર, અત્યાર સુધી 3720 મૃત્યુ
corona latest updates: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ રેકોર્ડ નવા કેસ સામે આવી રહ્યાં છે. રાજધાની દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તો દક્ષિણના રાજ્ય તમિલનાડુએ પણ ચિંતા વધારી દીધી છે.
May 23,2020, 10:08 AM IST
Coronavirus
કોવિડ-19: દેશમાં પ્રથમવાર એક દિવસમાં 6000થી વધુ કેસ નોંધાયા, કુલ સંક્રમિતો 1.22 લાખ
દેશમાં લૉકડાઉન-4 લાગૂ થયા બાદ અચાનક કોરોના વાયરસના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર એક દિવસમાં રેકોર્ડ 6000 કેસ સામે આવ્યા છે.
May 23,2020, 7:36 AM IST
Trending news
Health Care Tips
રોટલીના છે ગજબના ફાયદા : વાસી બનતાં જ વધી જાય છે ગુણો, તમને થશે આ લાભો
loksabha election
દિલ્હીની ગાદી સાથે જોડાયેલી છે ગુજરાતની આ બેઠક, હવે ઈતિહાસ યથાવત રહેશે કે નવો લખાશે
Health Care Tips
જમતી વખતે જોડે સોડા, સોફ્ટ ડ્રિંક્સ કે પાણી પીવાય? જાણો શું કહે છે નિષ્ણાતો
sports news
શું વર્લ્ડકપમાં આ બન્ને બોલરોને લઈ સિલેક્ટર્સે કરી મોટી ભૂલ? IPLમાં થઈ ખુબ ધોલાઈ
Emoji
હવે ફોન પર વાતચીત કરતી વખતે શેર કરી શકાશે ઓડિયો ઈમોજી.. જાણો કેવી રીતે ?
General Knowledge
એવી કઈ વસ્તુ છે જે ખેતરમાં લીલી હોય, બજારમાં આવે તો કાળી હોય અને ઘરે લાલ થઈ જાય ?
pm modi
સરદારની ભૂમિથી PM એ 3 પડકાર ફેંક્યા, કોંગ્રેસ લેખિતમાં આપે મુસ્લિમોને આરક્ષણ નહિ આપે
osama bin laden killing
ઓબામાના પુસ્તકમાં ઓસામાના ખાતમાની સીક્રેટ વાતો, જાણો ઓપરેશન અબોટાબાદની કહાની
લોકસભા ચૂંટણી
ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવી
Ramayana
રામાયણના સેટ પરથી રણબીર કપૂરના ફોટો લીક થયા પછી કડક થયા નિયમ, સ્ટારકાસ્ટ પણ ચિંતામાં