हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
NGR
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગણપતિ મૂર્તિ
ગણપતિ મૂર્તિ News
Ahmedabad
આ વર્ષે અમદાવાદમાં ગણપતિના મોટા પંડાલ નહિ લાગે, મૂર્તિઓ પણ 2 ફૂટની હશે
કોરોના મહામારીમાંથી સમગ્ર દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાનને તહેવારોની ઉજવણી સાદાઈથી કરવા આહ્વાન કર્યું છે. ત્યારે આગામી ગણેશ ઉત્સવને લઈ અમદાવાદમાં મોટા ગણપતિના પંડાલ નહિ લાગે. પરંપરાને જાળવવા માટે માત્ર 2 ફૂટની માટી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. તેમજ અમદાવાદમાં કોરોના અવેરનેસના કાર્યક્રમો કરવાનો નિર્ણય અનેક યુવા મંડળોએ લીધો છે. અમદાવાદમાં મણિનગરમાં આવેલી દક્ષિણી સોસાયટી જ્યાં બહુ મોટા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે તે પણ આ વર્ષે સરકારની ગાઈડલાઈન ફોલો કરીને ગણેશ ઉત્સવ ઉજવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે 2 ફૂટની ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. શિવશક્તિ યુવક મંડળના દક્ષિણ ચા રાજાના પ્રમુખ પરાગ નાઈકે કહ્યું કે, અમે સાદગીથી ગણેશ ઉત્સવ ઉજવીશું.
Jul 3,2020, 12:10 PM IST
Trending news
Blood Suger
ભોજન કર્યા બાદ ભૂલ્યા વગર ખાસ કરજો આ 1 કામ, BP અને શુગર કંટ્રોલમાં રહેશે
Ambani wedding
અનંત-રાધિકાના લગ્નમાં બોમ્બની ધમકી આપનારો વડોદરાનો યુવક નીકળ્યો, થઈ ધરપકડ
Indian railways
મુસાફરો માટે ખુશખબર! રેલવે સેવાઓમાં મોદી સરકાર આપશે મોટી રાહત
Venus Transit
15 દિવસ બાદ આ 3 રાશિવાળાને બસ જલસા જ જલસા! ધન-વૈભવના દાતા બનાવશે ધનવાન
gujarat govenment
દેવું કરી ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથી
bollywood
શમ્મી કપૂર સાથે સંબંધો અંગે ગુજરાતી અભિનેત્રીએ કહ્યું; 'હાં, હમ શાદીશુદા થે...'
7th Pay Commission
7 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, પગારમાં 27.5 ટકાનો થશે વધારો, જાણો વધુ વિગતો
Chandipura Virus
ગુજરાતમાં ઘાતક ચાંદીપુરા વાયરસનું સંકટ! સીધી મગજ પર કરે છે અસર, લક્ષણો ખાસ જાણો
business sector
પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર! જાણો બજેટ પહેલાં તેલ કંપનીઓ કેટલી મહેરબાન થઈ
doda
J&K: ડોડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં અધિકારી સહિત 4 જવાન શહીદ