हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રસ્તાઓ
રસ્તાઓ News
Roads
ખરાબ રસ્તા તોડી રહ્યા છે ખેલૈયાઓની કમર, નવરાત્રિ અડધી પૂરી થઈ છતા ખાડા પૂર
ગત મહિનામાં રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા 8 મહાનગરોમાં ખરાબ થઈ ગયેલા રસ્તાઓને સરખા કરવા 216 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરાઈ હતી, પરંતુ નઘરોળ પ્રશાસને હજુ સુધી નવા રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું નથી. સવાલ એ નથી કે નવા રસ્તા બનાવવાનું કામ હજુ શરૂ થયું નથી. સવાલ એ છે કે દર વર્ષે કેવી રીતે નવે નવા રસ્તા તૂટી જાય છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો માટે ત્રણ વર્ષ સુધી રસ્તા રિપેર કરાવવાની શરત રખાય છે, પરંતુ રસ્તા રિપેર કરે છે કોણ...? પાટનગર ગાંધીનગર (Gandhinagar) ના રસ્તા ખરાબ નથી થતા તો શહેરના અને ગામના રસ્તા કેવી રીતે ખરાબ થઈ જાય છે? શું પાટનગરના રસ્તા સારા બનાવવામાં આવે છે? શું ગામડાં અને શહેરના રસ્તા ખરાબ બનાવવામાં આવે છે? ચોમાસા (Monsoon)ને કારણે રસ્તા પર ઠેરઠેર ખાડા પડેલા છે. આ ખરાબ રસ્તાઓ ખેલૈયાઓના મણકા તોડી રહ્યા છે. તો બીજી તરફ, ચોમાસું લંબાયું હોવાના નામે નવા રસ્તાઓનું કામ શરૂ નથી થયું. પણ હવે નવરાત્રિ (Navratri 2019) અડધી પૂરી થઈ ગઈ છે.
Oct 4,2019, 8:32 AM IST
ચોમાસુ
ચોમાસામાં અમદાવાદના તમામ રસ્તોઓ તૂટ્યા, ખાડાવાદમાં વાહન ચાલકો પરેશાન
ચાલુ વર્ષે અમદાવાદ (Ahmedabad) શહેરમાં ખાબકેલા ભારે વરસાદે સ્માર્ટસિટી(SmartCity)ના તમામ રસ્તાની હાલત ખરાબ કરી નાંખી હતી. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની કામગિરી સામે અનેક પ્રશ્નો ઉભા થતા તંત્રના માથે ભારે માછલા ધોવાયા હતા. ત્યારે એએમસીએ દાવો કર્યો છે કે તારીખ 13 થી 22 સપ્ટેમ્બર દરમ્યાન ખૂબજ મોટાપાયે કામગીરી હાથ ધરીને શહેરના તમામ તૂટેલા માર્ગોને રીપેર કરી દેવાયા છે. અને હજીપણ નાગરીકો તરફથી ફરીયાદ મળ્યાના 24 કલાકમાં તે ખાડા પૂરી દેવા માટે તંત્ર કટિબધ્ધ છે.
Sep 24,2019, 17:47 PM IST
મુખ્યમંત્રી
મહાનગરોના તૂટેલા રસ્તાઓ રીપેર કરવા રાજ્ય સરકાર આપશે 216 કરોડ: CM
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂપિયા 216 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ ફાળવણી અંતર્ગત અમદાવાદ મહાપાલિકાને 60 કરોડ, સુરતને 50 કરોડ, વડોદરાને 35 કરોડ, રાજકોટને 25 કરોડ, ભાવનગરને 15 કરોડ, જામનગરને 15 કરોડ, જુનાગઢને 06 કરોડ અને ગાંધીનગરને 10 કરોડ ફાળવવામાં આવશે.
Sep 7,2019, 19:45 PM IST
Shu Khabar Shaher Ni
અમદાવાદ: રસ્તાઓની બિસ્માર હાલતથી રાહદારીઓ પરેશાન, જુઓ 'શું ખબર શહેરની?'
અમદાવાદમાં વરસાદ બંધ થયાને લગભગ 10 દિવસ જેટલો સમય થઈ ચુક્યો છે, ત્યારે વરસાદના કારણે શાંતિપુરા ચારરસ્તા પાસે લગભગ 1 કિલોમીટરનો માર્ગ તૂટી ચુક્યો છે. બોપલ અને તરફ સરખેજ તરફ જતો આ માર્ગ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ આશરે એક મહિના પહેલા તુટ્યો હતો જેને હજુ સુધી રીપેર પણ કરાયો નથી. રાહદારીઓ પરેશાન છે, ત્યારે વાહનોને કારણે સતત રોડ પર બંને તરફ ધૂળની ડમરીઓ ઉડી રહી છે.
Aug 25,2019, 16:35 PM IST
વડોદરા
વડોદરામાં આભ ફાટ્યું: 6 કલાકમાં 18 ઇંચ, વરસાદના વિરામથી હાશકારો
વડોદરામાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સોસાયટીઓમાં પાણી ભરાવાથી રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારેલીબાગ તુલસીવાડીની વસાહત પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ જીવ બચાવા માટે ઘરના છાપરે ચડ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા 25 જેટલા લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું.
Jul 31,2019, 23:51 PM IST
Trending news
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
gujarat police
લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી
Veer Narmad University
યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર, પહેલાં કામ કરાવ્યું અને પગારના વાંધા
gujarat news
હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન