हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોનભદ્ર
સોનભદ્ર News
Geological Survey of India
GSIનો મોટો ખુલાસો, સોનભદ્રમાંથી સોનાનો કેટલો ખજાનો મળશે તેની આપી સ્પષ્ટ માહિતી
ઉત્તર પ્રદેશનું સોનભદ્ર હાલ ખુબ ચર્ચામાં છે. જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ શનિવારે સ્પષ્ટ કર્યું કે અહીંની સોનાની ખાણમાં 3000 ટન સોનું નહીં પરંતુ માત્ર 160 કિગ્રા સોનું હોવાનો દાવો કર્યો છે.
Feb 23,2020, 7:48 AM IST
સોનભદ્ર
UP ના આ જિલ્લામાં મળ્યું 3500 ટન સોનાનો ભંડાર, હજુ બીજી ખાણો મળવાની આશા
ઉત્તર પ્રદેશના સોનભદ્ર જનપદ હજુ સુધી પથ્થર, મોરંગ અને કોલસા માટે જાણીતું હતું. હવે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડીયા (ભારત ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ)ની ટીમે રિસર્ચ કરતાં જાણવા મળ્યું છે કે સોનભદ્રમાં અપાર સોનાનો ભંડાર ઉપલબ્ધ છે. આ સોનાનો ભંડાર લગભગ 3 હજાર ટનની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Feb 20,2020, 18:35 PM IST
સોનભદ્ર નરસંહાર
સોનભદ્ર નરસંહારનો વીડિયો આવ્યો સામે, હુમલા બાદ લોહીથી લથપથ જોવા મળ્યા લોકો
સોનભદ્રમાં 17 જુલાઇના જમીન વિવાદના કારણે થયેલા નરસંહારનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ખેતરમાં જમીન વિવાદને લઇને મોટી સંખ્યામાં લોકો લાકડી ડંડાથી અન્ય લોકોને માર મારી રહ્યાં હતા
Jul 22,2019, 15:52 PM IST
સોનભદ્ર નરસંહાર
CM યોગી સોનભદ્ર નરસંહારના પીડિતોને મળ્યાં, કહ્યું-'કોંગ્રેસ મગરના આંસુ સાર
સોનભદ્ર નરસંહાર મામલે રાજકીય ઘમાસાણ ચાલુ છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોનભદ્ર જઈને ઉભ્ભા ગામમાં મૃતકોના પરિજનો સાથે ભાવુક મુલાકાત કરી.
Jul 21,2019, 16:45 PM IST
સોનભદ્ર નરસંહાર
સોનભદ્ર: CM યોગીએ ઘાયલોના પરિજનોને આપ્યાં 50-50 હજાર રૂપિયા, ઘર પણ અપાશે
સોનભદ્રના ઉભ્ભા ગામ પહોંચેલા સીએમ યોગીએ પીડિતોના હાલ જાણ્યાં. તેમણે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિજનોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી અને પ્રત્યેક પીડિત પરિવારને ઘર આપવાની પણ જાહેરાત કરી.
Jul 21,2019, 14:19 PM IST
સોનભદ્ર નરસંહાર
સોનભદ્ર ઘટનાના પીડિત પરિવારોને મળીને પ્રિયંકા ગાંધીની આંખો ભીની થઈ, જુઓ VI
24 કલાકના ધરણા બાદ આખરે મિર્ઝાપુર જિલ્લા પ્રશાસને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની જિદ આગળ નમવું પડ્યું. મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસના બગીચામાં સોનભદ્ર નરસંહાર પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી. પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધીને જોતા જ રડવાનું શરૂ કરી દીધુ. મહિલાઓના દુ:ખ સાંભળતા જ પ્રિયંકા ગાંધી પણ ભાવુક થઈ ગયાં અને તેમની આંખો ભીની થઈ ગઈ. આ મુલાકાત સાથે જ તેમણે પોતાના ધરણા પણ ખતમ કર્યાં.
Jul 20,2019, 15:58 PM IST
પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ આખી રાત ધરણા ધર્યા, કહ્યું- 'પીડિત પરિવારોને મળ્યા વગર જઈશ
સોનભદ્ર નરસંહાર હવે ધીરે ધીરે રાજકીય રંગ પકડી રહ્યો છે. શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિત પરિવારોને મળવા માટે સોનભદ્ર જઈ રહ્યાં હતાં ત્યારે તેમને નાયરણપુરમાં રોકવામાં આવ્યાં અને ત્યારબાદ મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસ લઈ જવાયા.
Jul 20,2019, 9:56 AM IST
સોનભદ્ર
સોનભદ્ર કાંડ માટે CM યોગીએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી, કહ્યું-'1955માં પાયો
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોત બાદ સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પ્રત્યે ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. સીએમ યોગીએ આ ઘટના માટે સીધી રીતે કોંગ્રેસને જવાબદાર ઠેરવી, તેમણે કહ્યું કે આ ઘટનાનો પાયો તો 1955માં જ પડી ગયો હતો. જ્યારે કોંગ્રેસની સરકાર હતી.
Jul 19,2019, 13:16 PM IST
ઉત્તર પ્રદેશ
સોનભદ્ર જઈ રહેલા પ્રિયંકા ગાંધીના કાફલાને પોલીસે રોક્યો, પ્રિયંકાએ કહ્યું-
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહાર બાદ પીડિતોના પરિવારોને મળવા જઈ રહેલા કોંગ્રેસના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાને ત્યાં જતા પોલીસે રોકી દીધા છે.
Jul 19,2019, 14:48 PM IST
સોનભદ્ર
ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં જમીન માટે ખેલાયો લોહિયાળ જંગ, 9નાં મોત, અનેક ઘાયલ
ઉત્તરપ્રદેશના ડીજીપી ઓ.પી. સિંહના જણાવ્યા અનુસાર આ જમીન બાબતે જૂનો વિવાદ ચાલી રહ્યો હતો અને ગામના લોકો આ જમીન પર કોઈને કબ્જો કરવા દેવા માગતા ન હતા
Jul 17,2019, 20:57 PM IST
Sonbhadra
VIDEO : હિરોઇનને પરણવા આવેલા ચાહકે ધડાધડ છોડી ગોળીઓ અને પછી...
આ તકે પહોંચેલી પોલીસે વિસ્તારમાં ઘેરાબંધી કરીને આરોપીને પકડવા માટે અભિયાન ચલાવ્યું અને આરોપીની ગન સાથે ધરપકડ કરી હતી.
May 26,2019, 15:35 PM IST
narendra modi
કોંગ્રેસે 10 વર્ષ બર્બાદ કર્યા, પરંતુ તેમને જરા પણ અફસોસ નથી: વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, 21મી સદીનાં આટલા મહત્વનાં સમયાં ભારતનાં 10 વર્ષ બરબાદ કરીને પણ કોંગ્રેસને જરા પણ અફસોસ નથી
May 11,2019, 18:53 PM IST
Trending news
gujarat
મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ કરી એવી ભવિષ્યવાણી કે સૌ ચકિત!
Diabetes
Onion For Diabetes: કાચી ડુંગળીથી Blood Sugar નું કામ થશે તમામ, સ્કિનમાં આવશે ગ્લો
america
સ્ટડી માટે ભારતીયોની પહેલી પસંદ છે આ દેશ, UK-કેનેડા અને ઓસ્ટ્રેલિયા લિસ્ટમાં છે પાછળ
gujarat news
ગુજરાતના ખેડૂતો હીટવેવથી બચવા આટલું કરો, સરકારે જાહેર કરી એડવાઈઝરી
ice gola
જોજો, તમે આઈસ ગોલામાં ક્યાંક ઈન્ડસ્ટ્રીયલ બરફ તો નથી ખાતા ને! થયો છે મોટો ખુલાસો
effect of lakshmi narayan yog
50 વર્ષ બાદ એક સાથે બન્યા 'લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ', ત્રણ રાશિને ફાયદો
Toyota Vellfire sales dipped
શોરૂમ પર ધૂળ ખાઈ રહી છે આ 7-સીટર કાર, માંડમાંડ મળ્યા 38 ગ્રાહક, વેચાણમાં ઘટાડો
Surat Lok Sabha seat
મુકેશ દલાલ જ નહીં આ પહેલાં પણ કોંગ્રેસનું થઈ ચૂક્યું છે 'મોયે મોયે', સગાભાઈએ જ આપ્યો
controversial statement
ભાજપના નેતાઓનો બેફામ વાણીવિલાસ, ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહ્યાં
Shukra Ast
મેષ રાશિમાં શુક્ર અસ્ત થઈને આ 3 રાશિઓને ધનવાન બનાવી દેશે, ધન-સંપત્તિમાં વધારો થશે