हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વામિનારાયણ સંપ્રદાય
સ્વામિનારાયણ સંપ્રદાય News
breaking news
'જો તમે મૃત્યુ પામો તો તમે બ્રહ્મમાં નિર્માણ પામો છો, પણ જો મૃત્યુ પછી જીવવું હોય તો
દેશ અને દુનિયામાં રક્તની કમીના કારણે કોઈનું મૃત્યુ ન થાય તે માટે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ગાદીના પરમ પૂજ્ય આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી સાત દેશોમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
Mar 17,2024, 17:46 PM IST
Hinduism
USના રોબિન્સવિલમાં BAPSમાં નોંધાશે એક અનોખી સિદ્ધિ; આ અભિયાનથી બચશે 18000 લોકોનો જીવ
ન્યૂજર્સી રાજ્યમાં અત્યાર સુધી યોજાયેલા વિરાટ રકતદાન અભિયાનોમાંનું એક બની રહેશે. 6,000 પિન્ટ્સ એટલે કે આશરે 2840 લિટર જેટલું રક્ત એકત્ર કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે આ અભિયાનમાં 18,000 જેટલા લોકોના જીવનને બચાવવાની ક્ષમતા છે.
Aug 1,2023, 23:23 PM IST
breaking news
ગુજરાતના આ મંદિરમાં અપાય છે અથાણાંનો પ્રસાદ, જાણો શું છે વર્ષોથી ચાલી આવતી પરંપરા?
નચિકેત મહેતા/ ખેડા: ભારતનું પહેલું મંદિર જ્યાં મરચાંનાં અથાણાંનો પ્રસાદ આપવામાં આવે છે. આ મંદિર બીજે ક્યાંય નહીં, પણ વડતાલ સ્વામિનારાયણ છે. જેમાં દોઢ લાખ કિલો લીંબુ-મરચાનું અથાણું તૈયાર કરાયું છે. ફાગણી પુનમથી મરચાના અથાણાનું ભક્તોને પ્રસાદ સ્વરૂપે અપાશે.
Jan 25,2022, 17:20 PM IST
હેમંત ચૌહાણ
હવે, બિહારી હેમુ ગઢવી, હેમંત ચૌહાણ અને ધીરૂભાઈ સરવૈયાએ પણ એવોર્ડ કર્યો પરત
અત્યાર સુધી 17 કલાકાર અને એક કટાર લેખક જય વસાવડા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલો 'રત્નાકર' એવોર્ડ પરત કરી ચૂક્યા છે. હેમંત ચૌહાણે એવોર્ડ પરત આપતા કહ્યું કે, સાધુ-સંતોનું કામ સમાજને જોડવાનું હોય છે. ધર્મનું કામ લોકોને જોડવાનું હોય છે. કલાકારોને કોઈ ધર્મ, સમાજ કે વ્યક્તિનો બાધ હોતો નથી. અમે કલાકારોએ દરેક ધર્મ, સંપ્રદાય માટે કાર્યક્રમ કર્યા છે અને અમે કોઈ ભેદભાવ રાખતા નથી.
Sep 13,2019, 20:16 PM IST
વડતાલ
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ ગણાતા વડતાલને યાત્રાધામ જાહેર કરતા સીએમ
ખેડાના વડતાલમાં મુખ્યમંત્રી રૂપાણીની 92 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી, જેમાં 8 કિલો ચાંદી ઉમેરીને 100 કિલો ચાંદીની તુલા કરાઈ, મુખ્યમંત્રીએ વડતાલમાં નવ નિર્મિત બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું
Nov 23,2018, 18:34 PM IST
સ્વામિનારાયણ સંપ્રદાય
સોમનાથ સ્વામીનારાયણ ગુરુકુલના બે સંતો પાસે 2.50 કરોડની ખંડણીની માગ
પોલીસે સંતોની ફરિયાદના આધારે ખંડણી માગનારા શખ્સોની કરી અટકાયત
Oct 18,2018, 20:38 PM IST
પ્રમુખ સ્વામી
પ્રમુખ સ્વામીના જન્મસ્થળ ચાણસદને રૂ.10 કરોડના ખર્ચે વિકસાવાશે
મહંત સ્વામી સાથે ચાણસદ આવેલા ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીનની જાહેરાત
Aug 30,2018, 18:27 PM IST
Trending news
Central government employees
નકામા સરકારી કર્મચારીઓને હટાવવાની તૈયારી? યાદી તૈયાર કરવાનો છૂટ્યો આદેશ
Anant ambani
એન્ટીલિયામાં થયું ભાગવતનું ભવ્ય સ્વાગત, પરંતું બધાની વચ્ચે અનંત અંબાણી કોના પગે લાગ્
property
ગુજરાતના આ શહેરમાં ઘર લેવું હવે સપનું બની જશે! ફક્ત 3 મહિનામાં 13% ભાવ વધ્યા
july 2024
OTT Releases: જુલાઈ મહિનામાં કઈ કઈ ફિલ્મો અને સીરીઝ જોઈ શકશો ઘર બેઠા જાણી લો ફટાફટ
flaxseed
Breast Cancer: આ બીજ ઘટાડી શકે છે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક, મહિલાઓ ડાયટમાં કરવા સામેલ
T20 World Cup 2024
આજે નહીં આ તારીખે રમાઈ શકે છે ફાઈનલ મેચ, જાણો કારણ... જો રદ થાય તો કોણ બને ચેમ્પિયન
Ambalal Patel
અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશે
july 2024
July 2024: 4 રાશિના લોકો માટે જુલાઈ મહિનો ભારે, નુકસાનથી બચવા આર્થિક વ્યવહાર ટાળો
Bombay train
મુંબઈની લોકલ ટ્રેનમાં જાનવરોની જેમ યાત્રા કરી રહ્યાં છે લોકો, ખુબ શરમજનકઃ હાઈકોર્ટ
health study
દેશના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો રિપોર્ટ, આળસ બનશે ગંભીર બીમારીનું કારણ