हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હરસિમરત કૌર બાદલ
હરસિમરત કૌર બાદલ News
હરસિમરત કૌર બાદલ
કેન્દ્ર સરકાર પર હરસિમરત કૌરનું નિશાન, કહ્યું- પહેલા હાથ જોડ્યા, હવે દિલ્હીની દીવાલ
અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ કૃષિ બિલનો ખુલીને વિરોધ કરે છે. તેમણે કહ્યું કે, અમે પહેલા હાથ જોડતા હતા, પરંતુ હવે અમે દિલ્હીની દીવાલ હલાવીશું.
Sep 24,2020, 19:07 PM IST
કૃષિ સંબંધિત બિલ
હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું
કૃષિ સંબંધિત બિલ લાવનારી મોદી સરકારને મોટો આંચકો લાગ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના રાજીનામાને સ્વીકારી લીધુ અને તેમની જગ્યાએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ભાજપની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દળ આ કૃષિ બિલોનો વિરોધ કરી રહી છે. ગુરુવારે જ્યારે લોકસભામાં બિલ રજુ કરાયા તો શિરોમણી અકાલના સાંસદ સુખબીર સિંહ બાદલે તેનો વિરોધ કર્યો અને ઝટકો આપતા કહ્યું હતું કે હરસિમરતકૌર બાદલ મંત્રીપદેથી રાજીનામું આપી દેશે. જો કે શિરોમણી અકાલી દળનું સરકારને સમર્થન ચાલુ રહેશે.
Sep 18,2020, 7:14 AM IST
કૃષિ બિલ પાસ
કૃષિ સંબંધિત બિલ લોકસભામાં પાસ, વિપક્ષનો વિરોધ અને હરસિમરતનું રાજીનામુ બેઅસર
બિલના ફાયદા ગણાવતા નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, બિલ ખેતીને નફામાં લાવનાર, ખેડૂતોને આઝાદી અપાવનાર છે. આ બિલથી ખેડૂતોને પોતાનો પાક કોઈપણ સ્થળે અને ગમે તે વ્યક્તિને વેચવાનો અધિકાર મળશે.
Sep 17,2020, 23:04 PM IST
Harsimrat Kaur Badal
શું છે તે બિલ, જેના વિરોધમાં હરસિમરત કૌરે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામુ
કૃષિ સંબંધિત 3 અધ્યાદેશને લઈને વિરોધ જારી છે. લોકસભામાં ગુરૂવારે બિલ રજૂ કરવામાં આવ્યું તો શિરોમણી અકાલી દળના સાંસદ સુખબીર સિંહ બાદલે વિરોધ કર્યો. પછી કેન્દ્રીય ફૂડ એન્ડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું.
Sep 17,2020, 22:50 PM IST
Harsimrat Kaur Badal
કૃષિ અધ્યાદેશના વિરોધમાં હરસિમરત કૌરે કેબિનેટમાંથી આપ્યું રાજીનામુ
કૃષિ સંબંધિત અધ્યાદેશ લાવનારી મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની સહયોગી શિરોમણી અકાલી દળ અધ્યાદેશનો વિરોધ કરી રહ્યું છે. શિરોમણી અકાલી દળ તરફથી મોદી કેબિનેટમાં મંત્રી હરસિમરત કૌરે રાજીનામુ આપી દીધું છે.
Sep 17,2020, 20:54 PM IST
Amarinder Singh
અમરિંદરે કહ્યું હરસિમરતને વિચાર્યા વગર કંઇ પણ બોલી જવાની આદત
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ પર વળતો હુમલો કરતા કહ્યું કે, તેમની કોઇ પણ મુદ્દાને સમજ્યા વગર કંઇ પણ કહી દેવાની આદત છે
Jun 4,2019, 22:47 PM IST
Trending news
Tech
Google એ કર્યો ધમાકો! Gmail માં લોન્ચ કર્યું AI ફીચર, હવે મળશે ડિટેલ્ડ રિસ્પોન્સ
Controvesry
માર્કેટમાં ફરતા થયા ગોંડલના નકલી રાજા, અસલી રાજાએ કર્યો ધડાકો
October 2024
ઓક્ટોબર મહિનામાં 4 ગ્રહો કરશે ગોચર, જાણો કોના માટે સમય શુભ અને કોણે રહેવું સંભાળીને
Navsari
પ્રખ્યાત જૈનમુનિ આચાર્ય હેમસુરી મહારાજ કાળ ધર્મ પામ્યા, જૈન સમાજમાં શોકનો માહોલ
Diabetes
સવારથી રાત સુધીમાં આ 3 વસ્તુ ખાઈ લેવી, શુગર, કોલેસ્ટ્રોલ દવા વિના રહેશે કંટ્રોલમાં
extramarital affair
પતિને જો ગમી જાય પાડોશણ તો શું કરવું? પત્નીએ અજમાવવા જેવી છે આ ટિપ્સ
breaking news
નવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, મોટી જાહેરાત
Rudraksha
આ વાતનું ધ્યાન રાખી શકો તો જ પહેરવો રુદ્રાક્ષ, નહીં તો ધનોતપનોત નીકળી જશે
Navratari 2024
નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ ચોંકાવ્યા
White Hair
White Hair: બીટના રસમાં આ વસ્તુ ઉમેરી લગાવી લો સફેદ વાળમાં, વાળ મૂળમાંથી થઈ જશે કાળા