हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SL
SA
60/ 4
(13.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
14 deaths
14 deaths News
gujarat corona update
Gujarat Corona Update: 1408 નવા કેસ નોંધાયા, 14નાં મોત, 1510 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1408 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1510 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,09,211 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61,904 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 952.37 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40,48,274 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1408 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1510 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,09,211 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.69% ટકા છે.
Sep 24,2020, 19:43 PM IST
gujarat corona update
Gujarat Corona Update: 1212 નવા દર્દી, 980 સાજા થયા, 14 લોકોનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1212 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 980 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 75258 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1157.82 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 16,95,325 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1212 કેસ નોંધાયેલા છે. આજ રોજ 980 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 68,257 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80 % ટકા છે.
Aug 22,2020, 19:54 PM IST
કોરોના વાયરસ
Corona Update: રાજ્યમાં આજે 1204 કેસ નોંધાયા, 14ના મોત, રેકોર્ડ બ્રેક ટેસ્ટ કરાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1204 કેસ નોંધાયા છે. તો કોરોના મહામારીને કારણે વધુ 14 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1324 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 80 ટકા પહોંચી ગયો છે.
Aug 21,2020, 20:24 PM IST
Trending news
Sri Adhikari Brothers Television Network Ltd share
₹1 શેર છ મહિનામાં 172 રૂપિયા પર પહોંચ્યો, 1 લાખના બની ગયા 1 કરોડ રૂપિયા
Social Media Fraud
સોશિયલ મીડિયામાં લોન આપતી ભ્રામક જાહેરાતોથી રહેજો સાવધાન, બાકી ગુમાવશો રૂપિયા
car
Car ખરીદવા માંગો છે પણ બજેટ છે માત્ર 4 લાખ રૂપિયા, ડોન્ટ વરી આ રહ્યા દમદાર ઓપ્શન
Loksabha election 2024
સૌથી મોટી ભવિષ્યવાણી! મોદીની કુંડળીમાં 3 રાજયોગ : તમામ દાવાઓ થશે ફેલ
heart attack
Watch: પહેલાં મારી સિક્સર પછી થયું મોત, ક્રિકેટ ગ્રાઉન્ડ પર આશ્વર્યજનક ઘટના
Loksabha election 2024
પાટીલના 5 લાખથી વધુની લીડનો ટાર્ગેટ પૂરો કરીશું, કોંગ્રેસનો આટલી સીટનો દાવો
Rajkot Fire Accident
ભ્રષ્ટ મનસુખ અને મુકેશ સસ્પેન્ડ! સાગઠિયાની ખૂલતી એક બાદ એક પોલ, જાણો દરેક વિગત
Lok Sabha Election 2024
કોણ બનશે આગામી પ્રધાનમંત્રી? શ્રીરામ જન્મભૂમિ મંદિરના પૂજારીએ કરી આ ભવિષ્યવાણી
Loksabha election 2024
રાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા
Fire Safety
અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત 73 ઈમારતોમાં જ ફાયર NOC નથી, તંત્રની લાલીયાવાડી