हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dussehra 2018
Dussehra 2018 News
દશેરા
પત્ની પીડિત પતિઓનું પરાક્રમ, રાવણને બદલે શૂર્પનખાનું દહન કર્યું
સંગઠનના સ્થાપક ભરત ફુલારે કહ્યું કે, ભારતમાં તમામ કાયદા પુરુષોની વિરુદ્ધમાં છે. તે બધા મહિલાઓનું સમર્થન કરે છે. મહિલાઓ નાના-નાના મુદ્દા પર પોતાના પતિ અને સાસરીવાળાઓને ત્રાસ આપીને તેનો દુરુપયોગ કરે છે.
Oct 20,2018, 14:45 PM IST
અમૃતસર
દશેરાનું શુક્રવારે આવવું શુકનિયાળ નથી...એ દિવસે પણ 31 જિંદગીનું દહન થયું હ
વર્ષ 2014માં પટનાના ગાંધી મેદાનમાં રાવણ દહન દરમિયાન ભાગદોડ થવાથી 33 લોકોના મોત થયા હતા અને 29 લોકો ઘાયલ થયા હતા
Oct 20,2018, 13:45 PM IST
દશેરા
રવીનાએ ઉજવ્યો ઈકો ફ્રેન્ડલી દશેરા, ખાસ છે તેનો આ રાવણ
આપણી જૂની માન્યતાઓને જોઈએ, તો બધી જ બાબતો એવી હતી કે જેનાથી કુદરતની જાળવણી થતી. પરંતુ થોડા વર્ષોમાં જ આપણે તહેવારને એવા બનાવી દીધા છે, જે આપણી પ્રકૃતિને નુકશાન પહોંચાડે છે. પરંતુ હવે અનેક જગ્યાઓએ લોકો ઈકોફ્રેન્ડલી તહેવાર ઉજવવાની શરૂઆત કરી રહ્યાં છે. તેની શરૂઆત કરી છે બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડને. જેણે દશેરા પર આતશબાજી વગરનો રાવણ બાળીને અસત્ય પર સત્યની જીતનો સંદેશ લહેરાવ્યો હતો. આ રાવણ એટલા માટે ખાસ હતો. કેમ કે, રવીનાની દીકરીઓએ પોતાના મિત્રો સાથે મળીને તેને બનાવ્યો હતો. તે કાગળ અને ન્યૂઝ પેપરમાંથી બનાવાયો હતો.
Oct 20,2018, 10:35 AM IST
રાવણ પૂજા
આ ગામના જમાઈ હતા રાવણ, અહીં એવો દશેરા ઉજવાય છે કે આખી દુનિયા યાદ રાખે
સામાન્ય લોકોમાં રાવણ ભલે બુરાઈનું પ્રતિક માનવામાં આવતું હોય અને દશેરા પર તેના પૂતળાનું દહન કરવામાં આવતું હોય. પરંતુ મધ્યપ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં આ પૌરાણિક પાત્રને અલગ અલગ રૂપોમાં પૂજવાની પરંપરા છે અને આ રિવાજ નવા વિસ્તારોમાં ફેલાતી દેખાઈ રહી છે. રાવણ ભક્તોના ઈન્દોર સ્થિત સંગઠન જય લંકેશ મિત્ર મંડળના અધ્યક્ષ મહેશ ગૌહરે મંગળવારે ન્યૂજ એજન્સી પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, અમે લગભગ પાંચ દાયકાથી દશેરાને રાવણ મોક્ષ દિવસ રૂપે ઉજવતા આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે દશેરાએ રાવણની પૂજા કરીશું, અને લોકોને અપીલ કરીશું, કે તેઓ અમારી આસ્થાને ધ્યાનમાં રાખઈને અમારા આરાધ્યના પૂતળાનું દહન ન કરે.
Oct 17,2018, 11:33 AM IST
Trending news
Ahmedabad
અમદાવાદીઓ ચેતી જજો! તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો સો ટકા પાણી ભરાશે
petrol
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ કેટલી વધ-ઘટ? જાણો નવી સરકાર આવ્યા બાદ શું છે નવો ભાવ
Top 20 Stocks for Today
BUY-SELL: રિસર્ચ ટીમે શોધી કાઢેલા Top 20 Stocks કરાવશે કમાણી, જાણી લો ટાર્ગેટ
pm narendra modi
શરીફે 'મિત્રતા'ની કરી વાત તો PM મોદીએ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલા
Modi Cabinet
PM મોદીએ કયા-કયા મંત્રાલય પોતાની પાસે રાખ્યા? કોને શું મળ્યું?...જુઓ લિસ્ટ
gujarat
રવી પાકના વાવાણી સમયે ખેડૂતો સાથે મોટી છેતરપીંડી, નકલી ખાતર વેચનારા સોદાગરો પકડાયા
Australia
આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તક
Ambalal Patel
આજે 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, વાવાઝોડા જેવો પવન પણ ફૂંકાશે
renault triber
માત્ર 6 લાખમાં મળી રહી છે ધાકડ 7 સીટર કાર, મોટો પરિવાર હોય તો થઈ જશે ફિટ
liquor
સુરતમાં દારૂની હેરાફેરી માટે નવો કિમીયો, કિન્નરોનો વેશ ધારણ કરી દારૂ વેચતા 5 ઝડપાયા