हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gesture
Gesture News
Ahmedabad
AHMEDABD: વરરાજા બનવા ન મળે તો કંઇ નહી પરંતુ જાનૈયા તો બનવું જ છે, અલ્પેશ ઠાકોરનો મો
અલ્પેશ ઠાકોરે આજે ZEE 24 Kalak સાથે ખાસ મુલાકાત કરી હતી. જેમાં તેમણે પોતાનું મન ખોલીને ચર્ચા કરી હતી. જેમાં મુખ્યમંત્રી અંગે સવાલ પુછવામાં આવતા તેમણે કહ્યું કે, બધાય પોતપોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. જો કે હાલ તો દરેક સમાજ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મારી વાત છે કે, વર્ષોથી પ્રશ્નો છે દલિત અને આદિવાસી અને છેડાવાના માણસને સમાનતાના ધારામાં આવે. કોઇ સવર્ણ સમાજ કોઇ પછાતનું વિરોધ નથી કરતું. કોઇ પછાત સવર્ણનો વિરોધ નથી કરી રહ્યા. ઓબીસી સમાજનો મુખ્યમંત્રી હોવો જરૂરી છે કે તમામ સમાજનો પ્રતિનિધિત્વ કરે તેવો મુખ્યમંત્રી હોવો જોઇએ, જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએવો હોવો જોઇએ જે તમામ સમાજની ચિંતા કરે. કોઇ એવો મુખ્યમંત્રી જાતીવાદથી કામ કરે તેવો વ્યક્તિ હોવો જોઇએ.આપણે અનેક નેતાઓ એવા જોયા કે , જે ગુજરાતની ચિંતા કરે ગુજરાતના દરેક વર્ગની વાત કરે અને ચિંતા કરે.
Jul 6,2021, 0:07 AM IST
Trending news
Vadodara flood
વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં...
husband
બહેનપણી સાથે ઘરમાં અંતરપળો માણી રહ્યો હતો પતિ! અચાનક આવી પત્ની, વાયરલ થયો વીડિયો
sports
કોણ હશે BCCI ના નવા સચિવ? જય શાહનું સ્થાન લેવા આ 4 ધુરંધર તૈયાર, સામે આવ્યા નામ
Navratri 2024
આખી રાત ગરબા રમવાથી થઈ શકે આ નુકસાન, વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી, ખાસ જાણો
yogi model
ગુજરાતમાં યોગી મોડલની માંગ ઉઠી! યૂપીની જેમ અહીં પણ હોટેલ માલિકનું નામ લખવામાં આવે
Health Care
વજન ઘટાડવા ભૂલથી પણ ના કરતા આવા અખતરા! હેલ્થ પર થઈ શકે છે સાઈડ ઈફેક્ટ
gujarat
આ મેદાનમાં ગમે એટલો વરસાદ પડશે તો પણ કલાકમાં જ થઇ જશે પાણીનો નિકાલ, ખેલૈયાઓ નિરાશ...
lifestyle
વાળ ખરી રહ્યાં છે? માથે પડી છે મોંઘી દવાઓ અને ટ્રિટમેન્ટ? જાણો કારણો અને 8 સચોટ ઉપાય
fire
બેંગકોકમાં શાળાની બસ આગની જ્વાળામાં લપેટાઈ, બાળકો સહિત 25 જીવતા ભૂંજાયાની આશંકા
Vadodara
વડોદરા બોટકાંડમાં એક આરોપી સિવાય બધા જામીન પર છૂટી ગયા, 14 મૃતકોના પરિવારજનો લાચાર