हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
#gujarattopnews
Gujarattopnews News
vijay rupani
એક પાટીદાર આંદોલનથી આનંદીબેનનો ભોગ લેવાયો, તો શું રૂપાણીના અચાનક રાજીનામાનું પ્લાનિં
ગુજરાત (गुजरात) માં વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજીનામા બાદ પાંચ વર્ષ પહેલાનો ભૂતકાળ જીવંત થયો છે. વિજય રૂપાણીના અચાનક રાજીનામા (resignation) થી લોકોએ આનંદીબેન પટેલ (anandiben patel) ને યાદ કર્યા છે. વિજય રૂપાણીએ એકાએક જાહેરાત કરીને રાજ્યપાલને જે રીતે રાજીનામુ સોંપ્યુ તેના પાછળ પાટીદાર ફેક્ટર કારણભૂત હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. પાટીદારોએ બનાવેલ શૈક્ષણિક સંકુલના ઉદઘાટનની થોડી મિનિટો બાદ જ વિજય રૂપાણીનું રાજીનામુ આપવુ અનેક સવાલો ઉભા કરે છે.
Sep 11,2021, 16:54 PM IST
vijay rupani
વિજય રૂપાણીનું દર્દ છલકાયું... રાજ્યપાલને સોંપેલા પત્રમાં સામે આવ્યું રાજીનામાનું મો
ગુજરાત (Gujarat) ની જનતા ફરી એકવાર મુખ્યમંત્રીના રાજીનામાના સમાચારથી ચોંકી (BIG BREAKING) ઉઠી છે. રાજ્યપાલને મળીને વિજય રૂપાણી (Vijay Rupani) એ પોતાના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ સર્જાઈ છે. હાલ સોશિયલ મીડિયા પણ ગુજરાતની રાજકીય હલચલની જ ચર્ચા છે. ત્યારે આ વચ્ચે વિજય રૂપાણીએ રાજ્યપાલને આપેલા રાજીનામાના અંશો સામે આવ્યા છે.
Sep 11,2021, 15:52 PM IST
#gujarattopnews
ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ ઃ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ
ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાય તેવા એંધાણ છે. ગાંધીનગરમાં મોટી હલચલ જોવા મળી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. તેઓએ રાજ્યપાલને મુલાકાત માટે સમય માંગ્યો હતો. જે અંતર્ગત વી સતીષ, સીએમ રૂપાણી, નિતિન પટેલ સહિતના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. જોકે, આ મુલાકાત બહુ જ ખાસ કહેવાઈ રહી છે. કારણ કે તેના બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધવાના છે.
Sep 11,2021, 15:35 PM IST
#gujarattopnews
પાટીદારોના મંચ પરથી નીતિન પટેલે OBC અને તાલિબાન અંગે આપ્યું મોટું નિવેદન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) એ આજે 200 કરોડના ખર્ચે બનેલ સરદાર ધામ (Sardardham) ના લોકાર્પણમાં હાજરી આપી હતી. ત્યારે પાટીદારો (Patidar) ના મંચ પરથી તેમણે ઓબીસી અને તાલિબાન અંગે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે પાટીદારોને ઓબીસી (OBC) માં સમાવવા મુદ્દે મોટી વાત કહી છે. તો સાથે જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના તાલિબાનના ટ્વીટ અંગે પણ પ્રતિક્રિયા આપી છે.
Sep 11,2021, 13:47 PM IST
Trending news
mukesh ambani
New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી
KKR vs PBKS Live score
KKR vs PBKS: બેયરસ્ટો-શશાંકે મચાવી તબાહી, પંજાબે કલકત્તાને 8 વિકેટે હરાવ્યું
gujarat
અમદાવાદ થયું ફરી એકવાર રક્તરંજિત! છેલ્લા 3 દિવસમાં 4-4 હત્યાથી મચ્યો ખળભળાટ
crime news
ઘાતક હથિયારો સાથે હથિયારના સૌદાગરોની ધરપકડ; શું છે આખું હથિયારની હેરાફેરીનું કૌભાંડ?
breaking news
રાજકોટની ગીતા વિદ્યાલય મંદિરનો નવતર પ્રયોગ; બાળકોની સાથે માતા-પિતા પણ શીખે છે આ પાઠ
motilal oswal financial services
1 પર 3 બોનસ શેર આપવાની જાહેરાત, 334% વધ્યો કંપનીનો નફો, 1 વર્ષમાં 315% વધ્યો ભાવ
gujarat
મહેંદી મૂકી-મીંઢોળ બાંધ્યા પછી યુવતી પહોંચી વર્ગખંડમાં! સંસારની પરીક્ષા પહેલા ભણતરની
Lok Sabha Elections 2024
રૂપાલાએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવી દીધી, પ્રદેશના નિર્ણયો સામે ભાજપમાં કકળાટ
TMKOC
TMKOC: ક્યાં ગાયબ થયા 'તારક મહેતા' ના 'સોઢી' પોલીસે નોંધી ગુમ થયાની ફરિયાદ
breaking news
ગુજરાતની ગૌશાળાઓ બનશે પ્રાકૃતિક ખેતીના કેન્દ્રો; ડીસાના 7 ગામના ખેડૂતોનો અનોખો સંકલ્