हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
#gujarattopnews
Gujarattopnews News
vijay rupani
એક પાટીદાર આંદોલનથી આનંદીબેનનો ભોગ લેવાયો, તો શું રૂપાણીના અચાનક રાજીનામાનું પ્લાનિં
ગુજરાત (गुजरात) માં વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજીનામા બાદ પાંચ વર્ષ પહેલાનો ભૂતકાળ જીવંત થયો છે. વિજય રૂપાણીના અચાનક રાજીનામા (resignation) થી લોકોએ આનંદીબેન પટેલ (anandiben patel) ને યાદ કર્યા છે. વિજય રૂપાણીએ એકાએક જાહેરાત કરીને રાજ્યપાલને જે રીતે રાજીનામુ સોંપ્યુ તેના પાછળ પાટીદાર ફેક્ટર કારણભૂત હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. પાટીદારોએ બનાવેલ શૈક્ષણિક સંકુલના ઉદઘાટનની થોડી મિનિટો બાદ જ વિજય રૂપાણીનું રાજીનામુ આપવુ અનેક સવાલો ઉભા કરે છે.
Sep 11,2021, 16:54 PM IST
vijay rupani
વિજય રૂપાણીનું દર્દ છલકાયું... રાજ્યપાલને સોંપેલા પત્રમાં સામે આવ્યું રાજીનામાનું મો
ગુજરાત (Gujarat) ની જનતા ફરી એકવાર મુખ્યમંત્રીના રાજીનામાના સમાચારથી ચોંકી (BIG BREAKING) ઉઠી છે. રાજ્યપાલને મળીને વિજય રૂપાણી (Vijay Rupani) એ પોતાના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ સર્જાઈ છે. હાલ સોશિયલ મીડિયા પણ ગુજરાતની રાજકીય હલચલની જ ચર્ચા છે. ત્યારે આ વચ્ચે વિજય રૂપાણીએ રાજ્યપાલને આપેલા રાજીનામાના અંશો સામે આવ્યા છે.
Sep 11,2021, 15:52 PM IST
#gujarattopnews
ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ ઃ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ
ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાય તેવા એંધાણ છે. ગાંધીનગરમાં મોટી હલચલ જોવા મળી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. તેઓએ રાજ્યપાલને મુલાકાત માટે સમય માંગ્યો હતો. જે અંતર્ગત વી સતીષ, સીએમ રૂપાણી, નિતિન પટેલ સહિતના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. જોકે, આ મુલાકાત બહુ જ ખાસ કહેવાઈ રહી છે. કારણ કે તેના બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધવાના છે.
Sep 11,2021, 15:35 PM IST
#gujarattopnews
પાટીદારોના મંચ પરથી નીતિન પટેલે OBC અને તાલિબાન અંગે આપ્યું મોટું નિવેદન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) એ આજે 200 કરોડના ખર્ચે બનેલ સરદાર ધામ (Sardardham) ના લોકાર્પણમાં હાજરી આપી હતી. ત્યારે પાટીદારો (Patidar) ના મંચ પરથી તેમણે ઓબીસી અને તાલિબાન અંગે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે પાટીદારોને ઓબીસી (OBC) માં સમાવવા મુદ્દે મોટી વાત કહી છે. તો સાથે જ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના તાલિબાનના ટ્વીટ અંગે પણ પ્રતિક્રિયા આપી છે.
Sep 11,2021, 13:47 PM IST
Trending news
Aeroponics
જમીનમાં નહીં હવે હવામાં ઉગશે બટાટાં : 10થી 12 ગણું ખેડૂતોનું ઉત્પાદન વધશે
bengali actress sex
જબરદસ્તી પત્ની સાથે સંબંધો બનાવવાનો પ્રયાસ પતિને પડ્યો ભારે, પત્નીએ ગુસ્સામાં કાપી..
Nirmala Sitharaman
કારની ખરીદી પર ડિસ્કાઉન્ટ મેળવો! બજેટમાં આવકવેરામાં છૂટની થઈ શકે છે જાહેરાત
fruit peeling
Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
Peasant Farming
માવઠાથી ઉત્તર ગુજરાતનાં હાલ બેહાલ, શિયાળા વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો
Income Tax
Income Tax ભરનારાઓને લાગી લોટરી, હવે ટેક્સ નહીં ભરવો પડશે
Ayodhya
શું હોય છે શાલિગ્રામ શિલા, જેમાંથી બનશે રામ-સીતાની મૂર્તિ
ahmedabad municipal corporation
સતત પ્રદૂષિત થઇ રહી છે સાબરમતી, નદીમાં ઠલવાઇ રહ્યાં છે કેમીકલના પાણી, તંત્રનું મૌન
Asmita Gohil
Surat: સુરતમાં ફરી લેડી ડોન ભૂરીનો આતંક, જાહેરમાં કરી મારામારી, સામે આવ્યા સીસીટીવી
Lichi
Success Story: લીચીની ખેતી છોડીને ઉગાડ્યા થાઈ ચીકુ, હવે લાખોની કરે છે કમાણી