Hasmukh adhia News

PM મોદીને આ 17 ઓફિસરો પર છે આંધળો વિશ્વાસ, જાણો કોણ કોણ છે એ...
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ તેમણે પોતાની પસંદગીના ગુજરાત કેડરના અંદાજે દોઢ ડઝન જેટલા આઈએએસ ઓફિસરોને કેન્દ્રીય પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરીને દિલ્હી બોલાવ્યા હતા. તેમાંથી કેટલાક પીએમઓ જેવી પાવરફુલ જગ્યાઓ પર તૈનાત છે, તો કેટલાક મહત્ત્વના વિભાગો પર તૈનાત કરાયા છે. માહિતી મુજબ, કેન્દ્ર સરકારમાં તૈનાત 492 આઈએએસ ઓફિસરોમાં 18 ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે, જે પ્રતિનિધિયુક્તિ પર બોલાવવામાં આવ્યા હતા. તેમની સંખ્યા અંદાજે 4 ટકા જેટલી છે, પરંતુ જ્યાં પણ તેમને તૈનાત કરાયા છે, તે બધા જ મહત્વના પદ છે. આ 17 ઓફિસરોમાંથી ચાર પીએમઓમાં તૈનાત છે, જ્યારે કે ચાર ફાઈનાન્સ મંત્રાલય અને બે ગૃહ મંત્રાલયમાં મૂકાયા છે. 
Oct 4,2018, 18:39 PM IST
સ્વિસ બેંકમાં વધ્યું બ્લેક મની, સુબ્રમણ્યમ સ્વામીએ સરકાર સામે ફોડી તોપ...
Jun 29,2018, 12:33 PM IST

Trending news