हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mantras
Mantras News
Diwali 2023
મહાકાળી, હનુમાનજી અને ભૈરવ કરશે રક્ષણ, કાળી ચૌદશના દિવસે ચોક્કસપણે કરો આ મંત્ર જાપ
Diwali 2023: આ અંગે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ઉગ્ર દેવી દેવતા ની સાધના માટે તુરંત ફળ આપતો પર્વ એટલે કાળીચૌદશ સાથે દુર્લભ સિદ્ધિયોગ/ આ વર્ષે કાળી ચૌદશ આસો વદ-૧૪ શનિવારે હોવાથી દુર્લભ સિદ્ધિયોગ થાય છે.
Nov 9,2023, 14:23 PM IST
gujarat
અહો આશ્ચર્ય! 'જય શ્રીરામ' લોકોને વરસાદમાં ભીજાતા બચાવશે, સુરત જ નહિ, વિદેશમાં વધી...
ચેતન પટેલ/સુરત: જય શ્રી રામ લોકોને વરસાદમાં ભીજવાથી પણ બચાવશે. સાંભળીને આશ્ચર્ય થશે કે જય શ્રી રામ અને વરસાદનું શું કનેક્શન હોઈ શકે, તો અમે તમને જણાવવા માંગીશું કે સુરત જ નહિ પરંતુ ઓસ્ટ્રેલિયા અને યુએસમાં ખાસ જય શ્રી રામ લખેલી કસ્ટમાઇઝ છત્રીની ડિમાન્ડ વધી ગઈ છે. એક આર્ટિસ્ટે બનાવેલી જય શ્રી રામ લખેલી છત્રી હાલ વિદેશમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. લોકો વિદેશમાં બેસીને આ છત્રીની ડિમાન્ડ કરી રહ્યા છે. આ છત્રી લઈને કોઈપણ નીકળે છે તો લોકો તેને જય શ્રી રામ ચોક્કસથી કહે છે.
Jul 11,2023, 19:51 PM IST
Every house
દરેક ઘરમાં વિભિષણ અને મંથરાઓ હોય છે, જેના કારણે આખુ ઘર બરબાદ થાય છે: નીતિન પટેલ
ગુજરાતના પૂર્વ નાયબમુખ્યમંત્રી અને મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલ હાલ એક પછી એક કાર્યકર્તા સાથે મુલાકાત કરી રહ્યા છે. પોતાના મત વિસ્તારમાં ફરી રહ્યા છે. આજે મહેસાણામાં આયોજીત ભાજપ કાર્યકર્તાઓના એક સંમેલનમાં સંબોધન દરમિયાન નીતિન પટેલ પોતાના વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમના અનુસાર રામાયણમાં વિભીષણ પણ હોય છે અને મંથરા પણ હોય છે.
Sep 19,2021, 21:35 PM IST
ચૈત્ર નવરાત્રિ 2019
આજે નવરાત્રિના ચોથા દિવસે આ મંત્ર બોલીને ધરાવો માલપુઆ, ગરીબમાંથી અમીર થવાન
સમગ્ર ભારતમાં લોકો નવરાત્રિના 9 દિવસોને બહુ જ ઉત્સાહથી ઉજવે છે. ચૈત્રવ નવરાત્રિનો આજે ચોથો દિવસ છે. નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાના રૂપની પૂજા કરવામા આવે છે. મા કુષ્માંડાને અષ્ટભૂજા પણ કહેવામાં આવે છે. પુરાણોમાં કહેવામા આવ્યું છે કે, જ્યારે સૃષ્ટિમાં ચારેતરફ અઁધકાર હતો, ત્યારે આદિશક્તિ મા દુર્ગાના કુષ્માંડા સ્વરૂપે જ બ્રહ્માંડની રચના કરી અને ચારે તરફ અજવાળું વિખેર્યું.
Apr 9,2019, 11:22 AM IST
Trending news
loksabha election
‘એકબાજુ પસાલાલ, બીજી બાજુ 25 કરોડ ક્ષત્રિયો, તોય ત્રાજવું એ બાજુ નમાવો છે’
Laapataa Ladies
દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ
chikoo benefits
Chikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદા
Ambalal Patel
ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો વરસાદ
Lok Sabha Election 2024
આજે બીજા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન, સૌથી ગરીબ ઉમેદવાર પાસે માત્ર 500 રૂપિયા
sun tanning
તડકાના કારણે ત્વચા પર થયેલી ટેનિંગને દુર કરવા ચહેરા પર લગાડો આ ઘરેલુ વસ્તુઓ
Akshaya Tritiya
અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિ
tihad jail
તિહાડ જેલમાં કેદીઓના ધિંગાણાથી AAP કેમ થઈ વ્યાકુળ? શું છે મામલો?
breaking news
નવતર પ્રયોગ! મતદાન કરનારને હોટલ, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રીમ પાર્લર પર તગડું ડિસ્કાઉન્ટ
politics
'નામદાર'ના તું તડાકનો 'કામદારે' કેવી રીતે આપ્યો જવાબ? શું છે વારસાગત ટેક્સની માથાકૂટ