हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Muslim Party
Muslim party News
Gyanvapi Masjid Survey
જ્ઞાનવાપીનો બીજો સર્વે રિપોર્ટ લીક, થયો મોટો ખુલાસો, જોવા મળી કાળી ગોળાકાર આકૃતિ
Gyanvapi Masjid Survey Report: જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં કોર્ટ કમિશનર વિશાલ સિંહે કોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ લીક થઈ ગયો છે. તેની એક કોપી ન્યૂઝ ચેનલ પર ચાલી રહી છે.
May 19,2022, 17:40 PM IST
Gyanvapi Mosque
Gyanvapi row: જ્ઞાનવાપી મસ્જિદ પર અખિલેશ યાદવનો મોટો દાવો, ભાજપ પર લગાવ્યા આરોપ
Gyanvapi Mosque row: જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ પર સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, આવા મુદ્દાને મહત્વ આપીને જરૂરી મુદ્દાથી ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે.
May 17,2022, 19:16 PM IST
supreme court
શિવલિંગની જગ્યા થાય સીલ, નમાજમાં મુશ્કેલી ન આવે, હવે 19 મેએ સુનાવણીઃ સુપ્રીમ
જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં અંજુમન ઇંતેજામિયા મસ્જિદ કમિટીએ વારાણસી કોર્ટ તરફથી સર્વે કરાવવાના આદેશને પડકાર્યો હતો.
May 17,2022, 17:19 PM IST
Gyanvapi Mosque survey
કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવવામાં આવ્યા, રિપોર્ટ જમા કરવા બે દિવસનો સમય મળ્યો
જ્ઞાનવાપી મસ્જિદનો સર્વો પૂરો થયા બાદ આજે વારાણસી કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટ કમિશનરે રિપોર્ટ જમા કરવા માટે વધુ બે દિવસનો સમય માંગ્યો હતો. કોર્ટે આ સમય આપી દીધો છે.
May 17,2022, 16:59 PM IST
અયોધ્યા વિવાદ
અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષે મારી પલટી, સુપ્રીમના ચુકાદાને પડકારશે
અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષે પલટી મારી છે. અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પડકારતી રિવ્યુ પિટિશન ફાઈલ કરવાનો નિર્ણય લીધો છે. રિવ્યુ પિટિશન માટેનો નિર્ણય લખનઉ સ્થિત શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમાની બેઠકમાં લેવાયો.
Nov 17,2019, 11:30 AM IST
અયોધ્યા વિવાદ
રામ જન્મભૂમિ મામલે મુસ્લિમ પક્ષ ફાઈલ કરશે રીવ્યુ પિટિશન
અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષે પલટી મારી છે. અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પડકારતી રિવ્યુ પિટિશન ફાઈલ કરવાનો નિર્ણય લીધો છે. રિવ્યુ પિટિશન માટેનો નિર્ણય લખનઉ સ્થિત શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમાની બેઠકમાં લેવાયો.
Nov 17,2019, 10:20 AM IST
Ayodhya Verdict
Ayodhya Verdict : 929 પાનાનાં ચુકાદામાં 5માંથી એક જજે ઉમેર્યા હતા 116 પાના
આમ, સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચુકાદો કુલ 1045 પાનાંનો થયો છે. જેમાં 116 પાનામાં હિન્દુ ધર્મની શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો છે.
Nov 10,2019, 0:09 AM IST
અયોધ્યા ચૂકાદો
અયોધ્યા ચૂકાદોઃ સુપ્રીમ કોર્ટે કયા કારણોસર મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપી?
સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને અલગથી જમીન આપવા માટે બંધારણની કલમ 142નો ઉપયોગ કર્યો છે અને સાથે જ ચાર કારણ દર્શાવ્યા છે.
Nov 9,2019, 23:51 PM IST
અયોધ્યા કેસ
મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા નકશો ફાડવાની ઘટનાઃ હિન્દુ સેનાએ લખ્યો પત્ર
અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણીના અંતિમ દિવસે બુધવારે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા હિન્દુ પક્ષ તરફથી જમા કરવામાં આવેલા દસ્તાવેજના ટૂકડે-ટુકડા કરી દેવાના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ સમક્ષ આ પ્રકારનું કૃત્ય કરાયું હતું, મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પણ કહ્યું હતું કે, એક પક્ષ એવું વાતાવરણ બનાવી રહ્યું છે, જે સુનાવણી માટે બિલકૂલ અનુકૂળ નથી.
Oct 17,2019, 17:21 PM IST
Trending news
MARUTI SUZUKI
નામ બડે દર્શન છોટે! દેશમાં નંબર 1 પણ વિદેશમાં ઠેંગો, 31 દિવસમાં ફક્ત 43 યૂનિટ વેચાયા
loksabha election
સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે પાડ્યા પદ્મિનીબાના ચાળા, માથે પલ્લુ લઈ કરી એક્ટિંગ
loksabha election
ઘરની વાત બહાર આવતા પદ્મીનીબા વાળાએ પતિ વિશે કર્યો ખુલાસો, વાયરલ ઓડિયોનો આપ્યો જવાબ
Technology News
ફોનમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન શું છે? વોટ્સએપે કેમ આપી ભારત છોડવાની ધમકી?
Ranbir Kapoor
સુરત આવેલા રણબીર કપૂરને જોવા માટે થઈ પડાપડી, ધક્કામુક્કીમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા
sports news
Ishan Kishan ને ભારે પડી આ હરકત, વર્લ્ડ કપ પહેલાં જ BCCI એ કરી મોટી કાર્યવાહી
Gautam Adani
Adani Group ની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ
Shash Rajyog 2024
Shash Rajyog 2024: આગામી 1 વર્ષ સુધી આ રાશિના લોકો કરશે જલસા, શશ રાજયોગ બનાવશે અમીર
Sonu sood
Sonu Sood નું વોટ્સએપ એકાઉન્ટ બંધ, અભિનેતાએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી
weather update
Weather Report: જો જો ઘરની બહાર નિકળતા પહેલાં સો વાર વિચારજો, ગાભા કાઢી નાખશે લૂ