हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
130/ 1
(15.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Padyatra
Padyatra News
ma uma
સમગ્ર ઉત્તર ગુજરાત માં ઉમિયાના રંગે રંગાયુ, મહેસાણા ઉંઝા હાઇવે પર ચક્કાજામ
મહેસાણામાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ મુદ્દે રવિવારે મહેસાણાથી ઉંઝા 4 કિલોમીટર લાંબી ઐતિહાસિક પદયાત્રાથી હાઇવે ઢંકાઇ ગયો હતો. સવારે 6 વાગ્યે મોઢેરા રોડ પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિર દિવ્ય જ્યોતિરથમાં માં ઉમાની આરતી ઉતારીને પાટીદારોની યાત્રાએ પ્રસ્તાન કર્યું હતું. લાલ ટીશર્ટ અને ટોપીમાં સજ્જ લાખો ભક્તો આ પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રામાં 31 રનથ, 10 ટેમ્પો, ટ્રેક્ટર, ઉંટલારીમાં ભજન મંડળીઓ, બગી, ડીજે સાઉન્ડ સહિતનાં અનેક યાત્રાળુઓ જોડાયા હતા.
Dec 16,2019, 23:20 PM IST
Congress
દિલ્લીમાં ગાંધી જયંતિ પર કોંગ્રેસની પદયાત્રાનું આયોજન
દિલ્લીમાં ગાંધી જયંતિ પર કોંગ્રેસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિલ્લી કોંગ્રેસ કાર્યાલયથી રાજઘાટ સુધી 'રઘુપતિ રાઘવ રાજા રામ'ની થીમ પર પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા છે.
Oct 2,2019, 14:50 PM IST
mansukh mandaviya
જુઓ દિલ્લીમાં પીએમના પદયાત્રાના નિર્ણય પર મનસુખ માંડવિયાએ શું કહ્યું
દિલ્લીમાં યોજાયેલી ભાજપની સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ગાંધી જયંતીથી પટેલ જયંતી સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી 31 ઓક્ટોબર સુધી સાંસદ પોતાના વિસ્તારોમાં 150 કિમીની પદયાત્રા કરશે
Jul 9,2019, 19:45 PM IST
સાંસદો
સાંસદોને 150 કિમી પદયાત્રા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદેશ
સાંસદોને પદયાત્રા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આદેશ, 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી 31 ઓક્ટોબર સરદાર પટેલની જયંતિ સુધી દરરોજ 15 કિમી ચાલીને સાંસદો પૂર્ણ કરશે 150 કિમીની પદયાત્રા
Jul 9,2019, 16:00 PM IST
ભાજપ
પશ્ચિમ બંગાળમાં વિરોધીઓને પછાડવા ભાજપે બનાવી નવી રણનીતિ
પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રાને સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી ન મળતા હવે પ્રદેશ ભાજપ રથયાત્રાને બદલે પદયાત્રા, રેલી અને જનસભાઓ કરવા જઈ રહી છે.
Jan 16,2019, 13:10 PM IST
મનસુખ માંડવિયા
આવતીકાલે મનસુખ માંડવિયા ભાવનગરથી કરશે પદયાત્રાનો પ્રારંભ
Mansukh Mandaviya to take out Padyatra on theme Main Bhi Mohan tomorrow
Jan 15,2019, 16:55 PM IST
મનસુખ માંડવિયા
આવતીકાલે મનસુખ માંડવિયા ભાવનગરથી કરશે પદયાત્રાનો પ્રારંભ
Mansukh Mandaviya to take out Padyatra on theme Main Bhi Mohan tomorrow
Jan 15,2019, 16:45 PM IST
Trending news
Hathras Stampade
હાથરસ: માટીમાં એવું તે શું હતું કે જેના કારણે ભાગદોડ મચી? અનેક લોકોના જીવ ગયા
gujarat news
ભાજપના કાર્યકરની રાહુલ ગાંધી સામે ફરિયાદ! પથ્થરમારા કેસમાં કોંગ્રસના 5 નેતાની ધરપકડ
T20 World Cup 2024
ટી20 વર્લ્ડ કપ 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Kakuda Trailer
સોનાક્ષી સિંહાની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું ?
education department
Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકો
Zaheer Iqbal
Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ
stock market
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન જાણો
Bhringraj
રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
business sector
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવ
lucky rashi
વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ, જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા મળશે