हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ports
Ports News
Loksabha
2014માં અદાણી 609માં અમીર હતા, પછી જાદૂ થયો અને બીજા નંબર પહોંચી ગયાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, 'અડાની વિશ્વના સર્વશ્રેષ્ઠ સમૃદ્ધ લોકોની યાદીમાં વર્ષ 2014માં 609 નંબર પર, ફરી જાદુ થયો અને બીજા નંબર પર પહોંચ્યા. યાત્રા દરમિયાન લોકોએ પૂછ્યું કે તમે સફળ કેવી રીતે થયા અને દેશના પીએમ નરેન્દ્ર મોદી સાથે તેનો શું સંબંધ છે.
Feb 7,2023, 15:15 PM IST
ports
Oxygen અને ઓક્સિજન સંબંધી સાધનો લઈને આવતા જહાજો માટે બંદરોએ માફ કર્યા તમામ ચાર્જીસ
મેડિકલ ગ્રેડ ઓક્સિજન (Oxygen) , ઓક્સિજન ટેંક્સ, ઓક્સિજન બોટલ્સ, પોર્ટેબલ ઓક્સિજન જનરેટર્સ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર્સના ઉત્પાદન માટે સ્ટીલ પાઇપ્સ અને એ સંબંધિત સાધનો આગામી ત્રણ મહિના કે વધુ આદેશ ન થાય ત્યાં સુધી તમામ ચાર્જીસ માફ કરવામાં આવ્યા છે.
Apr 25,2021, 18:59 PM IST
saurashtra
સૌરાષ્ટ્રના બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે, વાવાઝોડું ગુજરાત સાથે નહિ ટકરાય. પરંતુ વાવાઝોડાની અસરને લઇને ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે વાવાઝોડાની અસરને લઈને સૌરાષ્ટ્રના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.
Jun 2,2020, 18:08 PM IST
મહા વાવાઝોડું
મહા વાવાઝોડાના પગલે તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ
મહા વાવાઝોડાની દહેશતના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર ખડેપગે છે. ગુજરાત ના દરિયા કાંઠા નાં અનેક બંદરો એ માછીમારો ન ઊંડે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. માછીમારોએ પોતાની માછીમારીનો સામન સલામત સ્થળે ખસેડાવાની તજવીજ હાથ ધરી. મહા વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાનો માર જોવા મળ્યો છે.
Nov 2,2019, 15:23 PM IST
વાયુ વાવાઝોડુ
રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું, બંદરો પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થતાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોએ રાહતોનો શ્વાસ લીધો છે. ગુજરાતના તમામ બંદરો પર વાયુ વાવાઝોડાની અસર ઘટતાની સાથે જ 9 નંબરનું ભયજનક સિગ્નલ હટાવીને 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડું પોરબંદરથી 180 કિમી દૂર ફંટાયું છે.
Jun 14,2019, 19:02 PM IST
Trending news
gujarat
ગુજરાતના આ શહેરમાં ફેલાયો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ
Rashi Parivartan
જુલાઈમાં મિથુન રાશિમાં લાગશે ગ્રહોનો જમાવડો, 3 ગ્રહ મળી ચમકાવી દેશે 4 જાતકોનું ભાગ્ય
Gujarat politics
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર : ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવાજૂની કરે તેવી સંક
Traffic rule
અમદાવાદમાં ગાડી જોઈને હંકારજો, કોઈ પણ ખૂણે ઊભી મળશે ટ્રાફિક પોલીસ, આજથી મોટી ડ્રાઈવ
Ambalal Patel
આગાહીકારોની આગાહી ફેલ ગઈ! ખેડૂતોને ભીમ અગિયારસ ન ફળી, વરસાદ ન આવતા પાક મુરઝાયો
Viral Video
રુંવાડા ઉભા કરી દેતી ઘટના : અમદાવાદમાં કારચાલક મૃત શ્વાનને દોરીથી ઢસડીને લઈ ગયો
text message
ફોન પર આવો Text Message આવે તો જોતા જ ડિલીટ કરી દો, તમારું એકાઉન્ટ ખાલી કરાવી દેશે
Hajj Yatra 2024
હજ કરવા ગયેલા 1126 લોકોના મોતનું કારણ સામે આવ્યું, સાઉદી પર આરોપ લાગ્યો તો ખોલી પોલ
Relationship Tips
પાર્ટનરની બોડી લેંગ્વેજ પરથી જાણો સંબંધમાં ફિઝિકલ ઈન્ટિમસીની છે જરૂર
health tips
આ વસ્તુઓ ખાવી એટલે કેન્સરને સામેથી આપવું આમંત્રણ, ખાતા હોય તો આજથી કરી દેજો બંધ