हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CAN
NEP
24/ 1
(7)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આજના રાજકોટના સમાચાર
આજના રાજકોટના સમાચાર News
Rajkot
ગુજરાતમાં ભાજપ નેતાના સહારે હવામાં 'ઉડતા મહંત'! યોગી ધર્મનાથ ભરાયા એક મોટા વિવાદમાં
રાજકોટના વાગુદળ ગામે સરકારી ખરાબાની જમીન પર દબાણ કરી આશ્રમ બનાવનાર મહંત યોગી ધર્મનાથે રાજકોટનો કાલાવડ રોડ સોમવારે બાનમાં લીધો અને પછી એક પછી એક વિવાદો સામે આવતા ગયા. આશ્રમમાં અંધશ્રદ્ધા અને નશાનો ખેલ ચાલતો હોવાનો પણ ખુલાસો થયો છે.
Sep 4,2024, 17:47 PM IST
gujarat
હવે દુબઈના સરોવર જેવો નજારો ગુજરાતમાં અહીં જોવા મળશે, આવતીકાલથી શરૂ, જાણો શું હશે ફી
Rajkot Atal Sarovar: રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવર એક નવા આકર્ષણ તરીકે ઊભરી આવ્યું છે. અટલ સરોવર બનાવવા માટે 136 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ વિસ્તારને પહેલાથી જ નવા રેસકોર્સ તરીકે ગણવામાં આવી રહ્યું છે. સરોવરમાં હજુ કામ બાકી છે પણ તંત્રએ માર્ચમાં લોકાર્પણ કરીને ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેથી લોકો માટે ખુલ્લું મુકવાની જાહેરાત કરી હતી. અટલ સરોવર બુધવારે ખુલ્લું મુકાશે.
Apr 30,2024, 16:17 PM IST
Arjun Modhwadia
મોઢવાડિયાની જીભ લપસી -'ED, CBI, IT ટાર્ગેટ કરે એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે'
Loksabha Election 2024: જામકંડોરણામાં વિજય સંકલ્પ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભરત બોઘરા, રમેશ ધડુક, જયેશ રાદડિયા, મનસુખ માંડવીયા, પ્રશાંત કોરાટ અને અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી છે. પરંતુ અહીં ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાની એક બે વાર નહીં ત્રણ-ત્રણ વાર જીભ લપસી છે.
Apr 27,2024, 19:11 PM IST
dharma bhakti
ગુજરાતનું એક એવું મંદિર જ્યાં 11 કિલોનો પથ્થર છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી છે...
આજે કોઈ તમને એમ કહે કે પાણીમાં પથ્થર કરે છે? તો આ વાત કદાચ વૈજ્ઞાનિક યુગમાં હાસ્યાસ્પદ લાગશે. જો કે ન માત્ર ત્રેતાયુગમા રામના નામે પથ્થર તર્યા હતા. જે આજે પણ રામસેતુના સ્વરૂપમાં તરી રહ્યા છે, પરંતુ કળિયુગમાં પણ રાજકોટના રતનપર ખાતે આવેલા શ્રી રામચરિત માનસ મંદિર ખાતે 11 કિલોનો પથ્થર આજે પણ છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી રહ્યો છે.
Apr 17,2024, 17:02 PM IST
Rajkot
જલારામ બાપા અને સાંઈ બાબા અંગે MLA ફતેસિંહ ચૌહાણનો બફાટ, બોલ્યાં બાદ માફી માગી
છેલ્લા કેટલાક દિવસથી ફતેસિંહનો એક વિડિઓ વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કોઈક કાર્યક્રમમાં જાહેર મંચ પર હિન્દૂ ધર્મના સંત શ્રી જલારામ બાપા અને સાઈ બાબા અને વિવાદિત ટિપ્પણી કરી રહ્યા છે. આ વાણી વિલાસ બાદ ફતેસિંહ ચૌહાણે માફી માગી લીધી હતી.
Feb 7,2024, 18:20 PM IST
Trending news
Banaskantha News
અંબાજીમાં ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ સર્જાયો, ઉમટી પડ્યા ભક્તો
pm narendra modi
ધીરુભાઈ અંબાણીએ પીએમ મોદી માટે કરી હતી એક ભવિષ્યવાણી....જે સાચી પડી
america
અમેરિકાના ગ્રીન કાર્ડની લાલચમાં મળ્યો કેદી નંબર, કબૂતરબાજીમાં આ રીતે ફસાયો યુવક
5 rupees note
ઘરમાં ખૂણેખાંચરે પડેલી 5 રૂપિયાની નોટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઈ રીતે
Prime Minister Narendra Modi
રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં રોલ મોડલ બન્યું ગુજરાત, આ ક્ષેત્રમાં થયું કરોડોનું રોકાણ
guru chandra yuti
આવનારા 6 દિવસમાં આ 3 રાશિવાળા થશે માલામાલ! ગજકેસરી યોગ તમારા માટે બનશે વરદાન
narendra modi
દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, અમદાવાદમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી
Surat health department
સુરત મનપા રોગચાળાને કાબૂ કરવામાં નિષ્ફળ, દર્દીઓને હોસ્પિટલમાં નથી મળતી જગ્યા
Gold rate
આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ, સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ
celebrate
પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર મોટું ડિસ્કાઉન્ટ આપશે સુરતના વેપારીઓ, જાણો વિગત