हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેદારનાથ મંદિર
કેદારનાથ મંદિર News
Kedarnath temple
Photos : ગુજરાતના આ શિવમંદિરનો રોમાંચક ઈતિહાસ સંતોની સાથે એક હરણીના શિકારી
શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં શિવમંદિર અને શિવ પૂજાનું અનેરુ મહત્વ હોય છે. આ મહિનામાં મોટાભાગના શિવાલયોમાં ભીડ જામતી હોય છે. ત્યારે સાવરકુંડલાથી 30 કિલોમીટર દૂર આવેલ 400 વર્ષ પુરાણુ કેદારનાથ મંદિર પૌરાણિકતાની દ્રષ્ટિએ ખાસ છે. આ મંદિર પ્રકૃતિની ગોદમાં આવેલું છે. તેમજ તેનો ઇતિહાસ અનેક કથાઓ સાથે સંકળાયેલો છે.
Aug 4,2019, 12:38 PM IST
pm modi
બદ્રીનાથ પહોંચ્યા શિવભક્ત મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથની યાત્રા પૂરી કરીને બદ્રીનાથ પહોંચ્યા. બાબાના શરણમાં શિવના ભક્ત.
May 19,2019, 12:17 PM IST
pm modi
PM મોદીએ કરી કેદારનાથના ડેવલ્પ્મેન્ટની વાત. પ્રકૃતિ, પર્યાવરણ અને પર્યટનની થીયરી પર મુક્યો ભાર.
કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા અને ગુફામાંથી બહાર નિકળ્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વડાપ્રધાન બન્યા પછી ઉત્તરાખંડમાં સરકાર બની છે. અહીં ત્રણ-ચાર મહિના વિકાસકાર્યો ચલાવી શકાય છે. બાકીનો સમય તો બરફ રહે છે. આ ધરતી સાથે મારો એક વિશેષ સંબંધ રહ્યો છે. વિકાસ મારું મિશન છે, પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રવાસન. આસ્થા અને શ્રદ્ધા સૌથી મોટી બાબત છે. કપાટ ખુલતા પહેલા અસંખ્ય લોકોએ અહીં કામ કરવું પડે છે. સામાન્ય લોકોની સુવિધાનું ધ્યાન રાખવું પડે છે. હું ભગવાન પાસે ક્યારેય કશું પણ માગતો નથી. માગવાની પ્રવૃત્તિ સાથે હું સહમત નથી. પ્રભુએ આપણને માગવા નહીં પરંતુ આપવાને લાયક બનાવ્યા છે. આ સાથે જ બે દિવસના આરામની મંજૂરી માટે તેમણે ચૂંટણી પંચનો આભાર માન્યો હતો.
May 19,2019, 9:55 AM IST
pm modi
ગુફામાં રાત્રિ રોકાણ બાદ ફરી કેદારનાથ બાબાના દર્શન કરવા પહોંચ્યા PM મોદી
લોકસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે આજે 59 સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેની વચ્ચે વડાપ્રાધન મોદી ઉત્તરાખંડના બે દિવસીય યાત્રા પર છે. આજે સવારે તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ બદ્રીનાથ માટે રવાના થશે. ગઈકાલે પીએમ મોદીએ કેદારનાથમાં પૂજા કરી ગુફામાં ધ્યાન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સવારે સાત વાગ્યાથી કેદારનાથ માટે પ્રસ્થાન કરી 9.45 વાગ્યે બદ્રીનાથમાં પહોંચશે અને 10 વાગ્યે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરશે. છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીની કેદારનાથમાં ચોથી યાત્રા હતી.
May 19,2019, 9:35 AM IST
pm modi
કેદારનાથની ગુફામાં PM મોદીની સાધના પૂર્ણ, હવે જશે બદ્રીનાથ
લોકસભા ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કા માટે આજે 59 સીટો પર મતદાન થઈ રહ્યું છે. તેની વચ્ચે વડાપ્રાધન મોદી ઉત્તરાખંડના બે દિવસીય યાત્રા પર છે. આજે સવારે તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ બદ્રીનાથ માટે રવાના થશે. ગઈકાલે પીએમ મોદીએ કેદારનાથમાં પૂજા કરી ગુફામાં ધ્યાન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સવારે સાત વાગ્યાથી કેદારનાથ માટે પ્રસ્થાન કરી 9.45 વાગ્યે બદ્રીનાથમાં પહોંચશે અને 10 વાગ્યે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરશે. છેલ્લા બે વર્ષમાં પીએમ મોદીની કેદારનાથમાં ચોથી યાત્રા હતી.
May 19,2019, 9:20 AM IST
Trending news
India vs Bangladesh
ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, પંડ્યાએ છગ્ગો ફટકારી અપાવી જીત
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
Friend
બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ
VINOO MANKAD TROPHY
BCCI અન્ડર-19 ટૂર્નામેન્ટમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન, મહિલા અને પુરૂષ ટીમની જીત