हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટિપ્પણી
ટિપ્પણી News
Congress
ખડગેના નિવેદન સામે પાટિલનો પલટવાર, કહ્યું; 'કોંગ્રેસ શેરીના ગુંડા જેવી ભાષા બોલે છે'
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકની ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા હતા.
Apr 27,2023, 23:11 PM IST
Actress Payal Rohatgi
નહેરુ પરિવાર વિશેનું નિવેદન અંગત નહોતું: પાયલ રોહતગી
અભિનેત્રી પાયલ રોહતગીએ સોશિયલ મીડિયામાં નેહરુ પરિવાર પર કરેલી ટિપ્પણી મામલે થયેલી ફરિયાદ બાદ રાજસથાનની બુંદી પોલીસે ધરપકડ કરી હતી. અને હવે અભિનેત્રી પાયલ રોહતગીના છુટકારા બાદ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે કે તેની ધરપકડ પોલીટીકલ પાર્ટીનાં દબાણ વશ કરવામાં આવી હતી. એટલુજ નહી પણ પાયલ પોતાના પર લાગેલ આરોપ એટલો ગંભીર નાં હોવાનું કેહતા પોલીસને કેમ તાત્કાલિક ધરપકડ કરી તે અંગે પણ સવાલો ઉભા કર્યા. સાથે જ આગામી સમયમાં રાજસ્થાન પોલીસ વિરુધ પણ લીગલ એક્શન લેવાનું જણાવ્યું. બીજી તરફ CAA બીલનાં સપોર્ટમાં પણ પાયલ રોહતગી એ શું કર્યું આવો જોઈએ આ અહેવાલમાં....
Dec 22,2019, 10:30 AM IST
લોકસભા ચૂંટણી 2019
મહાત્મા ગાંધીએ દેશને 'ગોરા'ઓથી આઝાદી અપાવી હતી : સિદ્ધૂ
પંજાબ સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ એકવાર ફરી ભાજપા અને વડાપ્રધાનમંત્રી મોદી પર નિશાન તાક્યું છે. નવજોત સિંહ સિદ્ધૂએ ઇન્દોરની એક રેલીમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી પર ટિપ્પણી કરતાં તેમના પર વિભાજનકારી રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે 'કોંગ્રેસ તે પાર્ટી છે, જેને દેશને સ્વતંત્રતા અપાવી છે. આ મહાત્મા ગાંધી મૌલાના આઝાદની પાર્ટી છે, તેમણે 'ગોરા'ઓથી આઝાદી અપાવી હતી અને તમે ઇન્દોરવાળા હવે 'કાળા અંગ્રેજો'થી છુટકારો અપાવશે.' તેમણે કહ્યું કે 'મોદીમાં દમ હોય તો તે રોજગાર, નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓ પર ચૂંટની લડીને બતાવે. તે લોકોને ધર્મ અને નાત-જાતના નામ પર વહેંચી રહ્યા છે અને તેના જોરે ચૂંટણી લડી રહ્યા છે.'
May 11,2019, 10:28 AM IST
કોંગ્રેસ
PM મોદી પર ટ્રમ્પે કરેલી ટિપ્પણી અસ્વીકાર્ય, ભારતને ઉપદેશ આપવાની જરૂર નથી:
અફઘાનિસ્તાનમાં એક પુસ્તકાલયના ફંડિંગને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરાયેલા કટાક્ષને લઈને ગુરુવારે કોંગ્રેસે ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં વિકાસ કાર્યોના સંદર્ભમાં ભારતને અમેરિકાના ઉપદેશની જરૂર નથી.
Jan 4,2019, 8:15 AM IST
વસુંધરા રાજ સિંધિયા
શરદ યાદવ પહેલા બોલ્યા: ‘વસુંધરાને આરામ આપો’, હવે કહ્યું: ‘માફી માગુ છું’
વસુંધરાએ રોષ વ્યક્ત કર્યા બાદ શરદ યાદવે કહ્યું છે કે, ‘મારો તેમની (વસુંધરા) સાથે ઘણો જુનો પારિવારિક સંબંધ છે. જો મારા શબ્દોથી તેમને દુ:ખ થયું હોય તો હું માફી માગુ છું. હું તેમને પત્ર પણ લખીશ.
Dec 8,2018, 16:44 PM IST
મનમોહન સિંહ
એક સમયે વાજપેયીની આલોચનાથી 'દુ:ખી' થઈ ગયા હતાં મનમોહન સિંહ, આપવાના હતાં રા
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એમ્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. ખુબ નાજુક હાલત છે.
Aug 16,2018, 9:44 AM IST
Trending news
Mohammad Amir
જેલમાં પ્રેમ...વકીલ સાથે કર્યા લગ્ન, આ ક્રિકેટરની લવસ્ટોરી છે રસપ્રદ
Patidar Samaj
સુખી સંપન્ન પાટીદાર સમાજની પીડા છલકાઈ! ગામડામાં કોઈ છોકરી આપવા તૈયાર નથી
iconic song
Tum Bin ફિલ્મનું ફેમસ ‘કોઈ ફરિયાદ’ ગીત 81 વાર રિજેક્ટ થયું હતું, આવો છે મજેદાર કિસ્સ
Gujarati News
વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં ડૂબ્યા, ગંગાસ્નાન વખતે મિત્રોની નજર સામે તણાયા
earthquake
ભારતમાં ક્યા ભાગોમાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?