हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
113/ 2
(18)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હોમિયોપેથિક
હોમિયોપેથિક News
Coronavirus
કોરોનાથી નાગરિકોને બચાવવા ગુજરાત સરકારે અપનાવ્યો આર્યુવેદ-હોમિયોપેથનો રસ્તો
કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ કારગત સાબિત થઈ રહી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમીયોપેથિ દવાઓને વધુને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કે જેઓને ક્વોરેન્ટાઈન કરાયેલા છે તે પૈકી 91,341 વ્યકિતઓએ આયુર્વેદ અને હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ક્વોરેન્ટાઈન વ્યક્તિઓમાં જે 91,341 લોકોએ આયુર્વેદ-હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી હતી. તે પૈકી માત્ર 15 દર્દીઓના જ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જે તમામ 15 દર્દીઓએ ત્રણ દિવસથી પણ ઓછો સમય આ રોગપ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન કર્યું હતું.
Apr 25,2020, 15:47 PM IST
Trending news
Bullet train
અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન ક્યાં સુધી રેડી થઈ જશે, અધિકારીએ આપી માહિત
gujarat
જુદા-જુદા સ્થળે લઇ જઇ સગીરા પર ભુવાજીએ આચર્યું દુષ્કર્મ, સગીરાની કહી હચમચી જવાય એવી
Tirupati temple
ઓ બાપ રે! તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં માછલીનું તેલ, રિપોર્ટમાં મોટો ખુલાસો
gujarat
ગુજરાતમાં રોગચાળાએ કેવો લીધો છે ભરડો? જાણો ચારેય મહાનગરોમાં કયા રોગના કેટલા છે કેસ
breaking news
કોના બાપની દિવાળી! 150 કરોડનો ધુમાડો,વટવામા 15 વર્ષ પહેલા બનેલા 500 મકાનો તોડી પડાશે
haryana assembly elections 2024
કોંગ્રેસ મહિલાઓને દર મહિને 2000 રૂપિયા, તો ભાજપ 2100 આપશે, ચૂંટણી પહેલા વાયદા બજાર
gujarat
'રૂપાલાનાં નિવેદનથી રાજપૂત સમાજ એકઠો થઈ શક્યો, તેથી રૂપાલાને હું થેન્ક્યુ કહું છું'
entertainment
Stree 3માં રાજકુમાર રાવ સાથે આ અભિનેત્રી બનાવશે જોડી
gujarat
જમીનનો સોદો કરતા પહેલા ચકાસી લેજો બધા કાગળિયા, સુરતમાં સામે આવ્યો છે ભયાનક કિસ્સો!
rekha Jhunjhunwala
નસીબ હોય તો આ મહિલા જેવું ! માત્ર 90 દિવસમાં શેરબજારમાંથી છાપી લીધા 200 કરોડ રૂપિયા