અમદાવાદમાંથી કરાઈ 11 બાંગ્લાદેશીઓની અટકાયત

અમદાવાદમાં ભારતીય પુરાવા વિના રહેતા 11 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. SOG ક્રાઇમ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઇસનપુર ચંડોળા તળાવ પાસેના વિસ્તારમાં રહેતા હતા આ તમામ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી.

Trending news